PROJECTS
-
અટલ સેતુ બ્રિજ પર ભરવો પડશે, બંને સાઈડના 500 રુપિયા ટોલ ટેક્સ, જાણો ક્યા વાહનોને બ્રિજ પર નથી પરવાનગી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે, માયાનગરી મુંબઈમાં નવી મુંબઈ અને જૂની મુંબઈને જોડતો અટલ સેતુ બ્રિજનું ઉદ્દઘાટન કર્યુ હતું. આ બ્રિજના…
Read More » -
દેશનો સૌથી લાંબો દરિયાઈ અને એન્જીનીયરીંગ માર્વેલ બ્રિજ “અટલ બ્રિજ”ની મુખ્ય તકનીકી વિશેષતાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશનો સૌથી લાંબો દરિયાઈ અટલ બ્રિજનું ઉદ્દઘાટન કર્યું હતું. ઓલ્ડ મુંબઈની સિવરી અને ન્યૂં મુંબઈની ન્હાવા,…
Read More » -
ગાંધીનગર: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં થયેલી રોકાણ જાહેરાતો પર એક નજર
10 જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃતકાળનું પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 નું ઉદ્દઘાટન કર્યુ…
Read More » -
વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં આજે 3 વાગે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું કરશે ઉદ્દઘાટન
વાયબ્રન્ટ ગુજરાતના પૂર્વ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર પહોચશે. જ્યાં તેઓ વિશ્વભરમાંથી આવેલા ગ્લોબલ લીડર્સ અને વિવિધ…
Read More » -
ભગવાન શ્રીરામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, પૂર્વ જાણો મંદિર નિર્માણની વિશિષ્ટતાઓ.
હિન્દુ નાગર છૈલી પરંપરા મુજબ 2.7 એકર જમીનમાં નિર્માણ પામ્યું છે શ્રીરામ મંદિર મંદિરની લંબાઈ પૂર્વથી પશ્વિમ સુધી 380 ફૂટ…
Read More » -
હાલના હાઉસિંગ કમિશનર એસ.બી. વસાવાને R & B Dept. માં પરત લાવવાની સંભાવના
ગુજરાત હાઉસિંગ બોર્ડના હાઉસિંગ કમિશનર એસ.બી. વસાવાને ફરી ગુજરાત સરકારના મહત્વના રોડ એન્ડ બિલ્ડિંગ ડીપાર્ટમેન્ટમાં પાછા ફરે તેવી સંભાવના સેવાઈ…
Read More » -
વડાપ્રધાન મોદી આજે અયોધ્યામાં, મંદિર ઉદ્દઘાટન તૈયારીઓની સમીક્ષા સાથે કરશે વિકાસકાર્યોનું લોકાપર્ણ અને શિલાન્યાસ.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામનગરી અયોધ્યાની મુલાકાતે છે. જ્યાં તેઓ 22 જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ-પતિષ્ઠાને લઈને થઈ રહેલી…
Read More » -
14 ફેબ્રુઆરીએ દુબઈમાં થશે સ્વામી નારાયણ મંદિરનું ઉદ્દઘાટન,18 ફેબ્રુ.ના રોજ જનરલ પબ્લિક માટે ખૂલ્લું મુકાશે
વિશ્વભરમાં હિન્દુ મંદિરોનું નિર્માણ કરીને હિન્દુ સંસ્કૃતિનો વારસો ટકાવી રાખવાના હેતુસર BAPS સંસ્થાએ ગુજરાત સહિત દેશભરમાં હજારો મંદિરો નિર્માણ કર્યા છે. એક…
Read More » -
વડાપ્રધાન મોદી 14 ફેબ્રુઆરી કરશે, દુબઈ સ્વામી નારાયણ મંદિરનું ઉદ્દઘાટન, મોટીસંખ્યા હાજર રહેશે હરિભક્તો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14ફેબ્રુઆરી-2024માં અબુ ધાબીમાં મધ્ય પૂર્વના પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરનું ઉદ્ઘાટન કરશે. સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર, જે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક પરમ પૂજ્ય સહજાનંદ સ્વામીની અસીમ કૃપા અને પૂજય પ્રમુખ સ્વામીની અથાક મહેનત સાથે પૂજ્ય મહંત સ્વામીના…
Read More » -
સાણંદમાં ખોરજ GIDCમાં બનશે,સ્પેસ-ટેક્નોલોજી હબ,State Govt. અને IN-SPACe વચ્ચે થયા MoU.
ગુજરાતનું સાણંદ ફરી એકવાર વિશ્વભરમાં જગત વિખ્યાત થશે. કારણ કે, દેશનું ઓટો હબ સાણંદમાં હવે સ્પેસ મેન્યૂફેક્ચરીંગ હબ બનશે અને સ્પેસને…
Read More »