PROJECTS
-
વડાપ્રધાન મોદી આજે અયોધ્યામાં, મંદિર ઉદ્દઘાટન તૈયારીઓની સમીક્ષા સાથે કરશે વિકાસકાર્યોનું લોકાપર્ણ અને શિલાન્યાસ.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામનગરી અયોધ્યાની મુલાકાતે છે. જ્યાં તેઓ 22 જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ-પતિષ્ઠાને લઈને થઈ રહેલી…
Read More » -
14 ફેબ્રુઆરીએ દુબઈમાં થશે સ્વામી નારાયણ મંદિરનું ઉદ્દઘાટન,18 ફેબ્રુ.ના રોજ જનરલ પબ્લિક માટે ખૂલ્લું મુકાશે
વિશ્વભરમાં હિન્દુ મંદિરોનું નિર્માણ કરીને હિન્દુ સંસ્કૃતિનો વારસો ટકાવી રાખવાના હેતુસર BAPS સંસ્થાએ ગુજરાત સહિત દેશભરમાં હજારો મંદિરો નિર્માણ કર્યા છે. એક…
Read More » -
વડાપ્રધાન મોદી 14 ફેબ્રુઆરી કરશે, દુબઈ સ્વામી નારાયણ મંદિરનું ઉદ્દઘાટન, મોટીસંખ્યા હાજર રહેશે હરિભક્તો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14ફેબ્રુઆરી-2024માં અબુ ધાબીમાં મધ્ય પૂર્વના પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરનું ઉદ્ઘાટન કરશે. સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર, જે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક પરમ પૂજ્ય સહજાનંદ સ્વામીની અસીમ કૃપા અને પૂજય પ્રમુખ સ્વામીની અથાક મહેનત સાથે પૂજ્ય મહંત સ્વામીના…
Read More » -
સાણંદમાં ખોરજ GIDCમાં બનશે,સ્પેસ-ટેક્નોલોજી હબ,State Govt. અને IN-SPACe વચ્ચે થયા MoU.
ગુજરાતનું સાણંદ ફરી એકવાર વિશ્વભરમાં જગત વિખ્યાત થશે. કારણ કે, દેશનું ઓટો હબ સાણંદમાં હવે સ્પેસ મેન્યૂફેક્ચરીંગ હબ બનશે અને સ્પેસને…
Read More » -
વાઈબ્રન્ટ ગુજરાત 2024 : રુ. 24,707 કરોડના સૂચિત રોકાણ માટે 30 MOUs સાઈન થયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આગામી જાન્યુઆરી-૨૦૨૪માં 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- VGGS યોજાવા જઈ રહી છે. VGGS 2024ના ભાગરુપે ગાંધીનગર ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના વડપણ હેઠળ વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમજ સરકારના વિવિધ વિભાગો સાથે રૂ. 24,707 કરોડના 30 MOUs સાઈન – એક્સચેન્જ થયા હતા. આ MOUsના અમલીકરણ થકી ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે 38…
Read More » -
અમદાવાદ શહેરને ફરતે આવેલો 76 કિ.મી.ના એસ.પી. રીંગને બનાવવાશે સિક્સ લેન રીંગ રોડ
અમદાવાદ શહેરને ફરતે આવેલો 76 કિલોમીટરનો એસ.પી. રીંગ રોડને સિક્સ લેન રોડ બનાવવા માટે ઔડાએ નિર્ણય લીધો છે. જો કે, ચાર…
Read More » -
રાજધાની દિલ્હી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેબિનેટની બેઠક પૂર્ણ કર્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા રાજધાની નવી દિલ્હી ખાતે વડાપ્રધાનના નિવાસસ્થાને પહોચ્યા હતા.…
Read More » -
દસ્તાવેજની નોંધણી માટે સબ-રજિસ્ટ્રાર કચેરીમાં, સાક્ષીઓને લાવવાની પ્રથા હવે બંધ થશે
દસ્તાવેજની નોંધણી માટે મહેસૂલ વિભાગની સબ-સ્જીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની પ્રક્રિયામાં બે સાક્ષીઓને હાજર રાખવામાં આવે છે, તેની હવે આગામી સમયમાં જરુર પડશે…
Read More » -
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે SDBનું ઉદ્દઘાટન, જાણો પીએસપી પ્રોજેક્ટ લિમિડેટના અદ્દભૂત નિર્માણકાર્યની એક ઝલક.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરશે. તેની સાથે સુરતની સૂરત વિશ્વભરના ડાયમંડ માર્કેટમાં શાઈનિંગ મારશે. ત્યારે જાણો…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે SDBનું કરશે ઉદ્દઘાટન,હીરા ઉદ્યોગને મળશે ગ્લોબલી બુસ્ટ અપ
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરશે. અને વિશ્વભરમાં હીરાનો વેપાર માટે કેન્દ્ર સમા સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસિસ,…
Read More »