PROJECTS
-
NHAIમાં ભ્રષ્ટ માણસો સામે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીની લાલ આંખ
મહારાષ્ટ્રના નાગપુરમાં નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાના બિલ્ડિંગના અનાવરણ પ્રસંગે, કેન્દ્રીય રોડ અને હાઈવે મંત્રી નિતીન ગડકરીએ NHAI ની કામગીરીથી…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભ્રષ્ટાચાર વિરોધી કંસ્ટ્રક્શન ક્ષેત્રની કાલ્પનિક કહાની
નવી દિલ્હી ખાતે મંગળવારે, વિજીલન્સ એન્ડ એન્ટી કરપ્શન પર આયોજિત નેશનલ કૉન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ભ્રષ્ટાચાર મુદ્દે વાત કરતાં દરમિયાન…
Read More » -
મોદી સરકારનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીરમાં હવે કોઈપણ નાગરિક ખરીદી શકશે જમીન, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન.
દેશનો કોઈપણ નાગરિક હવે, જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકશે. અને ત્યાં રહી પણ શકશે. કેન્દ્રની મોદી સરકારે આજે જમ્મુ કાશ્મીરમાં ભૂમિ…
Read More » -
ડીઝિટલ ગુજરાતના નિર્માંણ ક્ષેત્રે ગુજરાત સરકારનું વધુ એક નક્કર કદમ- કૌશિક પટેલ, મહેસૂલ મંત્રી
ગુજરાત રાજ્યમાં આવેલી મહેસૂલ વિભાગની કચેરીઓનું અને કર્મચારીઓનું ઓનલાઈન મૂલ્યાંકન કરીને, તેમનું પરર્ફોમન્સ જાણી શકાય તે માટે, રાજ્યના મહેસૂલ વિભાગના…
Read More » -
જૂનાગઢ રોપવે:એશિયાના સૌથી મોટા ગિરનાર રોપવેનું PMના હસ્તે ઇ-લોકાર્પણ કરાયું, હવેથી 2.3 કિલોમીટરનું અંતર માત્ર 8 મિનિટમાં કપાશે
ઉષા બ્રેકો કંપની દ્વારા 130 કરોડના ખર્ચે ગિરનાર રોપવે પ્રોજેક્ટ બનાવાયો છેPM નરેન્દ્ર મોદીએ ખેડૂતોની કિસાન સૂર્યોદય યોજનાનું વર્ચ્યુઅલ લોકાર્પણ…
Read More » -
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે, યાત્રાધામ અંબાજીમાં નવનિર્મિત અતિથિ ગૃહનું કર્યું લોકાર્પણ.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને રોડ-બિલ્ડિંગ વિભાગના મંત્રીશ્રી નિતીન પટેલે, આજે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પવિત્ર યાત્રાધામ અંબાજી મુકામે નવનિર્મિત અતિથિ…
Read More » -
સુરતમાં આજે મુખ્યમંત્રી વિજય રુપાણીએ, વિવિધ વિકાસ કામોનું વિડીયો કોન્ફરન્સથી કર્યું લોકાર્પણ
આજે મુખ્યમંત્રી વિજય રુપાણીએ, સુરત મહાનગરપાલિકા અને સુડાનાં વિકાસકામો – BRTS કોરીડોરનું કડોદરા સુધી વિસ્તૃતીકરણનું લોકાર્પણ, ગાર્ડન-હેલ્થ સેન્ટર, સ્માર્ટ આંગણવાડી,…
Read More » -
ડાયમંડનગરી સુરત બન્યું, દેશમાં સૌથી વધુ BRTS રુટની લંબાઈ ધરાવતું શહેર.
આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ, સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજિત 104.54 કરોડ રુપિયાના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કર્યું છે. સુરતના…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા કોલોનીથી, સરદારને શ્રદ્ધાજંલી આપીને, સી પ્લેન પ્રજા માટે મૂકશે ખુલ્લું.
દેશના પ્રથમ સી પ્લેન પ્રોજેક્ટની શરુઆત ગુજરાતથી થઈ ચૂકી છે, જે 31 ઓક્ટોબર, લોહ પુરુષ સરદાર સાહેબની જન્મજયંતીના દિવસે વડાપ્રધાન…
Read More » -
ગાહેડ-ક્રેડાઈના વર્ચૂઅલ પ્રોપર્ટી શોના ઉદ્દઘાટન દરમિયાન, મુખ્યમંત્રીએ કરી કેટલીક મહત્વની જાહેરાતો.
આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજય રુપાણીએ,ગાહેડ-ક્રેડાઈ દ્વારા આયોજિત વર્ચૂઅલ પ્રોપર્ટી શોના ઉદ્દઘાટન દરમિયાન, ગાહેડ અને ક્રેડાઈ ગુજરાતના હોદ્દેદારો સાથે રીયલ…
Read More »