PROJECTS
-
બજેટ સત્ર LIVE:રાષ્ટ્રપતિએ લાલકિલ્લા પર થયેલી હિંસાની નીંદા કરી, સંસદની બહાર અકાલી દળે કર્યા દેખાવો
સંસદના બજેટ સત્રની આજથી શરૂઆત થઈ રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણથી બજેટ સત્ર શરૂ થશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર…
Read More » -
આસામમાં મોદીએ જમીન પટ્ટા આપ્યા, કહ્યું-જમીન માત્ર ઘાસ-માટી નથી, એ આપણી માતા છે
આજે આસામના શિવસાગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, એક લાખ સ્થાનિક આદીવાસી લોકોને જમીનના પટ્ટા આપ્યા છે. આ સાથે જ આ તમામ…
Read More » -
જમીન માફિયાઓ હવે ખૈર નથી, રાજ્યભરમાં એક માસમાં 34 જમીન માફિયા સામે કેસ થયા
ભૂમાફિયાઓને અંકુશ લેવા માટે ગુજરાત સરકારે બનાવેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત, છેલ્લા એક મહિનામાં રાજ્યભરમાં 34 જમીન માફિયા સામે કેસ…
Read More » -
સાણંદમાં ભારતનો સૌથી મોટો મલ્ટી-મોડેલ લોજિસ્ટીક પાર્ક સ્થપાશે
રાજ્ય સરકારના ઊદ્યોગ અને ખાણ વિભાગે અદાણી પોર્ટસ એન્ડ SEZ લિમિટેડ સાથે સાણંદમાં ઓટોમોબાઇલ હબ નજીક વિરોચનનગરમાં 1450 એકર વિસ્તારમાં…
Read More » -
થલતેજ- શીલજને જોડતા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ, અમિત શાહ વિડિયો કોન્ફરન્સથી જોડાયા
રાંચરડામાંથી અમદાવાદથી સૌરાષ્ટ્ર ને જોડતી રેલવે લાઇન પસાર થાય છે જ્યાં 24 કલાકમાં 90થી 100 ટ્રેન પસાર થાય છેરેલવે ઓવરબ્રિજ…
Read More » -
રાજકોટમાં રૂપાણી:CMના હસ્તે 489 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, આમ્રપાલીબ્રિજ જનતા માટે ખુલ્લો મૂક્યો, કાલાવડ રોડ પર બની રહેલા ફ્લાઇ ઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું
• કરોડોનાં વિકાસકાર્યોનું CMના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું આજે CM રૂપાણીના હસ્તે 489.50 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું…
Read More » -
ઔડા દ્વારા આગામી સમયમાં SP રીંગરોડ પર વધુ 9 ફ્લાય ઓવર અને એક અંડરપાસ નિર્માંણ પામશે, જૂઓ ક્યાં બનશે
ગુજરાત સરકાર માળખાકીય સુવિદ્યા માટે સતત સક્રિય અને કટિબદ્ધ છે. જેના ભાગરુપે, અમદાવાદ શહેરને ફરતે આવેલો 76 કિલોમીટરનો એસ.પી. રીંગ…
Read More » -
વિકાસ કામો:અમદાવાદમાં SP રીંગરોડ પર વધુ 9 ફ્લાય ઓવર અને એક અંડરપાસ બનશે, AUDAએ જંક્શનો પણ નક્કી કરી દીધાં
• એશિયન ડેવલપમેન્ટ બેંક સમક્ષ રૂ.1900 કરોડની લોનની દરખાસ્ત મુકાઈ હતી જેને મંજુરી મળી ગઇ અમદાવાદ શહેરની ફરતે આવેલા SP…
Read More » -
આજે કેન્દ્રીય ગૃહમંત્રી, થલતેજ-શીલજ-રાંચરડા રોડ પર નિર્મિત ચાર માર્ગીય રેલ્વે ઓવર બ્રીજનું લોકાર્પણ કરશે
આજે સવારે 11 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, થલતેજ-શીલજ-રાંચરડા રસ્તા પર નવનિર્મિત ચાર માર્ગીય રેલ્વે ઓવર બ્રીજનું લોકાર્પણ વિડિયો કોન્ફરન્સના…
Read More » -
આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી, થલતેજ-શીલજ-રાંચરડા રોડ પર નિર્મિત ચાર માર્ગીય રેલ્વે ઓવર બ્રીજનું લોકાર્પણ કરશે
આવતીકાલે સવારે 11 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, થલતેજ-શીલજ-રાંચરડા રસ્તા પર નવનિર્મિત ચાર માર્ગીય રેલ્વે ઓવર બ્રીજનું લોકાર્પણ વિડિયો કોન્ફરન્સના…
Read More »