PROJECTS
-
રાજ્યમાં TP ફાઈનલ નહીં થાય તો શહેરોનો વિકાસ અટકી પડશે
રાજ્યમાં ડ્રાફ્ટ ટી.પી. ફાઈનલ થયા પહેલા જ વિકાસ માટે આપવામાં આવતી મંજૂરીઓ પર રોક લગાવતા હાઇકોર્ટની ખંડપીઠના હુકમ સામે સુપ્રીમ…
Read More » -
ગાંધીનગર રેલવે સ્ટેશન પર તૈયાર થયેલી ફાઈવ સ્ટાર હોટેલનું એપ્રિલમાં ઉદ્ઘાટન, મોદી ઉદ્ઘાટન કરે તેવી સંભાવના
ઇન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન બિલ્ડિંગ અને ટ્રેક પર પીપીપી ધોરણે 300થી વધુ રૂમોની 9…
Read More » -
NHAI આગામી 5 વર્ષમાં હાઈવેની બંને બાજુ પર 600 સ્થળો પર વર્લ્ડ ક્લાસ એમિનિટિઝ આપશે.
દેશમાં હાઈવે અને અન્ય માળખાકીય પ્રોજેક્ટો માટે કેન્દ્ર સરકાર સક્રિય છે. જે અંતર્ગત નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા આવનારા પાંચ…
Read More » -
ઔડાએ બજેટ ફાળવ્યું:સાણંદ, બોપલ, કઠવાડામાં 3969 આવાસો માટે રૂ.100 કરોડ ખર્ચાશે
• બોપલની જેમ ઘુમામાં પીવાના પાણીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાશે ઔડાની બજેટ બેઠકમાં વર્ષ 2020-21માં 1070 કરોડનું બજેટ ફાળવાયું છે. મિશન…
Read More » -
અજય એન્જીનીયરીંગ – ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ને બે બ્રીજ પ્રોજેક્ટ મળ્યા.
અજય એન્જીનીયરીંગ – ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ને ગુજરાત સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ તરફથી બે બ્રીજ પ્રોજેક્ટ ફાળવવામાં આવ્યા છે. જેમા એક…
Read More » -
લેન્ડગ્રેબિંગ એક્ટ:ભૂમાફિયા પાસેથી 773 વીઘા જમીન માલિકોને પરત કરાઇ
• 2,539 ફરીયાદો, 414 આરોપી સામે કાર્યવાહી ગુજરાત સરકારે થોડા સમય પહેલાં લાગુ કરેલાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અત્યાર સુધીમાં…
Read More » -
વિધાનસભામાં ઉર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું:ગિફ્ટ સિટીમાં 1 લાખ કરોડનું ટર્નઓવર, 12 હજારને રોજગાર, બ્રિક્સ દેશોની ઝોનલ ઓફિસ પણ બનશે
વિધાનસભામાં બજેટ પરની ચર્ચાનો જવાબ આપતા ઉર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું કે દેશના રોકાણકારો માટે ગુજરાત હવે ફાયનાન્સિયલ હબ પણ…
Read More » -
સિવિલ એન્જિનિયર, આર્કિટેક્ટ માટે:અમદાવાદ, સુરત મેટ્રો પ્રોજેક્ટમાં કામ કરવાની તક, 9 એપ્રિલ સુધીમાં એપ્લિકેશન કરી શકાશે
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (જીએમઆરસીએલ)એ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1 અને ફેઝ-2 તથા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે મેનેજર,…
Read More » -
બ્રિજ બંધ:અમદાવાદમાં આજથી નહેરૂબ્રિજ બંધ, સમારકામ ચાલતુ હોવાથી 27 એપ્રિલ સુધી વાહનચાલકો માટે સંપૂર્ણ બંધ રહેશે
અમદાવાદ શહેરની સાબરમતી નદી પર આવેલા સાત બ્રિજમાંથી એક બ્રિજ ઈવા નેહરુબ્રિજને આજે 13 માર્ચથી 45 દિવસ સુધી એટલે કે…
Read More » -
ભારત અને બાંગ્લાદેશને જોડતો મૈત્રી સેતુ બ્રીજનું ઉદ્ઘાટન
ભારત અને બાંગ્લાદેશને જોડતો ફેની નદી પરનો મૈત્રી સેતું બ્રીજનું ઉદ્ઘાન ભારત અને બાંગ્લાદેશના વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું છે. જે…
Read More »