PROJECTS
-
અમદાવાદનો પ્રથમ કેબલ સ્ટેઈટ બ્રીજ, રાજેસ્થાન સર્કલ પર નિર્માંણ પામશે
ગુજરાતના આર્થિકનગર અમદાવાદ શહેરને ફરતે આવેલા સરદાર પટેલ રીંગ પર નિર્માંણ પામનાર પુલો પૈકીનો રાજેસ્થાન સર્કલ કેબલ સ્ટેઈટ બ્રીજનું ખાતમૂર્હૂત…
Read More » -
હરિદ્વારના ચંડીઘાટ પર નિર્માંણ પામી રહેલો, 1.25 કિ.મી. લાંબા બ્રીજનું નિર્માંણકાર્ય પૂરજોસમાં
રાષ્ટ્રીય ધોરીમાર્ગ- 74 પરના હરિદ્વારના ચંડીઘાટ પર 57.42 કરોડના ખર્ચમાં નિર્માંણ પામી રહેલો 1.25 કિલોમીટર લાંબો બ્રીજનું કામ પૂરજોસમાં ચાલી…
Read More » -
સ્વામિત્વ યોજના અંતર્ગત, ગ્રામિણ વિસ્તારોનાં મકાનોનું થશે મેપિંગ અને ડ્રોન શૂટિંગ- વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 75 મા સ્વતંત્રતા દિવસના સંબોધનમાં સ્વામિત્વ યોજના અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, દેશમાં ગ્રામિણ વિસ્તારોમાં રહેલી…
Read More » -
વડાપ્રધાન મોદીનું ત્રિરંગાને વંદન, દેશવાસીઓને 75મા સ્વતંત્રતા દિનની પાઠવી શુભેચ્છાઓ
75મા સ્વતંત્રતા દિવસ ઉજવણી દેશભરમાં ધામધૂમ થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, લાલ કિલ્લાની પ્રાચી પરથી, રાષ્ટ્ર ધ્વજને સલામી આપીને…
Read More » -
અમદાવાદની કર્ણાવતી ક્લબમાં 75મા સ્વતંત્રતા દિવસ ઉજવણી કરાઈ
અમદાવાદની જાણીતી કર્ણાવતી ક્લબના પરિસરમાં 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કર્ણાવતી કલબના પ્રેસિડેન્ટ એન.જી. પટેલ અને સેક્રેટરી…
Read More » -
વૈષ્ણોદેવી સર્કલ અંડર પાસ બ્રીજનું કામ ડિસેમ્બર સુધી પૂર્ણ થશે
ટ્રાફિકથી ધમધમતો એસ. જી. હાઈવે પરના વૈષ્ણોદેવી સર્કલ નિર્માંણ પામનાર અંડર પાસ બ્રીજનું કામ આગામી ડીસેમ્બર મહિનામાં પૂર્ણ થઈ જશે.…
Read More » -
કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી આજે ગુજરાત મુલાકાતે, ગાંધીનગર ખાતે નવી સ્કેપ પોલીસી કરશે જાહેર તેવી સંભાવના.
રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગના કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓ મહાત્મા મંદિર ખાતે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.…
Read More » -
દેશમાં SBM વોટર પ્લસ સર્ટી મેળવવામાં ઈન્દોર પ્રથમ સ્થાને, તો ગુજરાતનું સુરત રાજ્યમાં પ્રથમ ક્રમાંકે.
મધ્યપ્રદેશની રાજધાની ઈન્દોર શહેર દેશભરમાં સ્વચ્છ શહેર તરીકે પ્રથમ ક્રમાંકે આવ્યું છે. આ સાથે SBM વોટર પ્લસ સર્ટીફિકેટ મેળવવામાં પ્રથમ…
Read More » -
નેશનલ હાઈવે પ્રોજેક્ટ અંગે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ, ગુજરાતના રાજ્યસભાના સાંસદો સાથે કરી બેઠક
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ, ગુજરાતના રાજ્યસભાના સાંસદો સાથે ગુજરાતમાં ચાલી રહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓ અંગે…
Read More » -
રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો-ટોલ પ્લાઝા પર લગાવાશે સોલાર પેલન અને ઉત્પાદન કરશે સોલાર એનર્જી
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસ હાઈવે પર જ્યાં શક્ય હોય તેવા સ્થળો પર સોલાર પેનલ લગાવીને…
Read More »