Govt
-
ગુજરાતનો સૌથી લાંબો રેલવેબ્રિજ: સુરતમાં 133 કરોડનો 118મો બ્રિજ, ટ્રાફિકમાંથી મુક્તિ મળશે
બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત સિટીમાં નવો અને 118મો બ્રિજ મળવા જઈ રહ્યો છે. જે ગુજરાતનો સૌથી લાંબો 2643 મીટર…
Read More » -
પશ્ચિમ કચ્છ સાથે જોડતો ભુજોડી ઓવરબ્રિજ અંતે શરૂ થવાની આરે પહોંચતા લોકોમાં ખુશીનો માહોલ
જિલ્લા મથક ભુજ નજીક નિર્માણ પામતા અતિ મહત્વના ભુજોડી ઓવરબ્રિજનું કાર્ય હવે પૂર્ણતા ભણી પહોંચી ચૂક્યું છે. પૂર્વ કચ્છને પશ્ચિમ…
Read More » -
દમણગંગા-પાર-તાપી-નર્મદા લીંક પ્રોજેક્ટ સરકારે રદ કર્યો
દક્ષિણ ગુજરાતના ભરૂચ,નર્મદા, વલસાડ જિલ્લા સહિતના આદિવાસી વિસ્તારોને વિજળી અને પાણી આપવા માટેના પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ 1980થી વિચારણામાં ચાલી…
Read More » -
એક વર્ષના વિકાસકામોની સમીક્ષા કરાઈ, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેકટના ખર્ચમાં ૩૦૦ કરોડનો વધારો થયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ રીવ્યુ બેઠકમાં વર્ષ-૨૦૨૧-૨૨ના વર્ષના બજેટમાં મંજુર કરવામાં આવેલા વિકાસકામો પૈકી ૮૫ ટકા કામો પુરા કરાયા હોવાનો…
Read More » -
AMC બજેટ રિવ્યૂ બેઠક: ચૂંટણી નજીક આવતા અમદાવાદમાં બ્રિજ, હોસ્પિટલ, રોડ અને ડ્રેનેજ સહિતના કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો અને મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ અધિકારીઓ વચ્ચે આજે બજેટ બેઠક યોજાઇ હતી. જેમાં વર્ષ 2021-22…
Read More » -
જામનગરમાં 65 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવશે
જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સે મેયર તથા મ્યુનિસિપલ કમિશનરને લાલપુર બાયપાસ ચોકડી પર ફ્લાયઓવર બ્રિજ બાનવવા રજૂઆત કરી હતી. આ રજૂઆતને…
Read More » -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ભારતમાલા પરિયોજનાનું પ્રત્યક્ષ નિરીક્ષણ
ભારત સરકારની ભારતમાલા પરિયોજના અંતર્ગત રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપૂર સુધીના 125 કિ.મી ના માર્ગને 6-લેન કરવાની કામગીરી થઈ…
Read More » -
અમૃતસર-જામનગર ગ્રીનફિલ્ડ કોરિડોર, NHAI દ્વારા વિકસાવવામાં આવેલ સૌથી મહત્વપૂર્ણ ગ્રીનફિલ્ડ કોરિડોર
અમૃતસર-જામનગર ગ્રીનફિલ્ડ કોરિડોર, NHAI દ્વારા વિકસાવવામાં આવેલ સૌથી મહત્વપૂર્ણ ગ્રીનફિલ્ડ કોરિડોર પૈકી એક, સંપૂર્ણ ક્ષમતામાં બનાવવામાં આવી રહ્યો છે. સંપૂર્ણ…
Read More » -
ભાવનગરમાં સાયન્સ સેન્ટરનું નિર્માણ:અહીં તૈયાર કરવામાં આવેલી વિવિધ પાંચ ગેલરી બનશે આકર્ષણનું કેન્દ્ર
ભાવનગરના નારી ગામ પાસે નિર્માણ પામી રહેલા રીજનલ સાયન્સ સેન્ટરની કામગીરી પૂર્ણ થતાં જ શહેરને એક નવી ઓળખ મળશે. ભાવનગરવાસીઓને…
Read More » -
વડનગરને લેન્ડમાર્ક હેરિટેજ-ટુરીઝમ ડેસ્ટિનેશન બનાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના પ્રાચીન નગર વડનગર ના ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વિરાસતને વિશ્વ સમક્ષ લેન્ડમાર્ક હેરિટેજ ટુરીઝમ ડેસ્ટિનેશન તરીકે…
Read More »