Govt
-
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટમાં અંતે 2 ફ્લોટિંગ રેસ્ટોરન્ટ સપાટી પર આવી છે
2009 થી, સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ્સનો પ્રોજેક્ટ શહેરની નાગરિક સંસ્થા માટે પાણીમાં ડૂબી ગયો હતો. અસંખ્ય પ્રયત્નો પછી, સાબરમતી…
Read More » -
AMC: ગેરકાયદેસર રીતે બનેલી એક હોસ્પિટલ સહિત 73 યુનિટ સીલ
સોમવારે મહાનગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. એક જ દિવસમાં હોસ્પિટલ સહિત 73 યુનિટ સીલ કરવામાં આવ્યા હતા. આ…
Read More » -
ભારતમાલા પ્રોજેક્ટનો ખર્ચ લગભગ બમણો છે, જે છ વર્ષ મોડો પૂર્ણ થવાની શક્યતા છે
કેન્દ્રનો લાંબા સમયથી ચાલી રહેલો ભારતમાલા પ્રોજેક્ટ – રાષ્ટ્રીય ધોરીમાર્ગોમાં 30,000 કિલોમીટરથી વધુનો વિકાસ કરવાની મહત્વાકાંક્ષી યોજનામાં – સમય અને…
Read More » -
સરકાર દ્વારા મિલકતના દસ્તાવેજ માટે હવે બિલ્ડિંગ યુઝ પરમિશન ફરજિયાત બનાવાતાં નોંધણીમાં પરેશાની
રાજ્યના નોંધણી નિરીક્ષકે મિલકતોના દસ્તાવેજોની નોંધણી માટે બાંધકામ પરવાનગીથી માંડીને બિલ્ડિંગ યૂઝ પરમિશન ઉપરાંત બિનખેતીના હુકમની નકલ પણ ફરજિયાત બનાવી…
Read More » -
મહેસાણામાં એક કિમી લાંબા અંડરપાસ સહિત હાઈવેનું 20મીએ CM લોકાર્પણ કરશે
મહેસાણાના મોઢેરા ચાર રસ્તા ઉપર રૂ.141 કરોડના ખર્ચે બનેલા અંદાજે એક કિલોમીટર (927 મીટર) લાંબા અને 20 મીટર પહોળા અંડરપાસ…
Read More » -
અમદાવાદની કઠવાડા અને વટવા ટીપીને મંજૂરી મળી; ત્રણ શહેરની ચાર ટીપીને સરકારે મંજૂરી આપી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ ત્રણ શહેરોની ચાર ટીપી સ્કીમને મંજૂરી આપી છે. જેમાં અમદાવાદની વટવા અને કઠવાડાનો પણ સમાવેશ થાય…
Read More » -
ફાટકમુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત 9 પાલિકામાં રેલવે ઓવરબ્રિજને મંજૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ફાટકમુકત ગુજરાત અભિયાન’ અન્વયે જૂનાગઢ મહાનગરપાલિકામાં અને ૯ નગર પાલિકાઓમાં રેલવે ઓવરબ્રિજના નિર્માણ માટે ૪૪૩.૪પ કરોડના કામોને…
Read More » -
કર્ણાટકમાં હંગુન્ડ-હોસ્પેટને ચાર/છ લેન કરવાનો પ્રોજેક્ટ કાર્યરત- નિતીન ગડકરી
કર્ણાટકમાં હંગુન્ડ-હોસ્પેટને ચાર/છ લેન કરવાનો પ્રોજેક્ટ કાર્યરત છે અને કેરળ અને મહારાષ્ટ્રને કનેક્ટિવિટી પૂરી પાડે છે. 97 KMની લંબાઇમાં ફેલાયેલો…
Read More » -
મુંબઈ-દિલ્હી ફ્રેટ કોરિડોર માટે રાજ્યના 660 ગામોના ખેડૂતોને 8 હજાર કરોડથી વધુના વળતરની ચૂકવણી
કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી મુંબઇને જોડતા ફ્રેટ કોરિડોરનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ કાર્યરત કર્યો છે. કેડિકેટેડ વેસ્ટર્ન ફ્રેટ કોરિડોર અમદાવાદથી મુંબઇ અને…
Read More » -
યાત્રાધામ અંબાજીને રેલ્વે લાઇનથી જોડવાની મંજુરી મળતાં જમીન સંપાદન માટે પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
જમીન સંપાદનની કામગીરી સમયસર પૂર્ણ કરી યાત્રાધામ અંબાજીને રેલ્વે સેવાથી જોડવામાં આવશેઃ કલેકટરશ્રી આનંદ પટેલ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રસિદ્ધ…
Read More »