Government
-
પ્રોજેક્ટમાં ફેરફાર: નરોડા-મુઠીયા ગામથી ઘોડાસર સુધીની 22 કિમી ખારીકટ કેનાલને હવે ઢાંકી દેવાશે
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાંથી પસાર થતી 142 વર્ષ જૂની 12 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલને ઢાંકી અને તેના ઉપર રોડ બનાવી…
Read More » -
ઓગસ્ટમાં ઈન્ટરસિટી ટ્રેન ચાલુ થશે: અમદાવાદ-ઉદયપુર બ્રોડગેજનું કામ પૂરું
અમદાવાદથી વાયા હિમ્મતનગર, ડુંગરપુરના રસ્તે ઉદયપુર સુધી 299 કિલોમીટર રૂટ પર 1650 કરોડ રૂપિયાના ખર્ચે બ્રોડગેજ રેલવે લાઈનની કામગીરી પૂર્ણ…
Read More » -
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં રેલવે અંડરપાસનું કર્યું લોકાર્પણ
આજે ચાંદલોડિયા સ્ટેશન અને ખોડિયાર સ્ટેશન વચ્ચેનો રેલવે અંડરપાસ જાહેર જનતાને અર્પણ કરતા ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને…
Read More » -
ઉવારસદથી વાવોલ સુધી રોડ બાંધવા જમીન સંપાદન કરાશે
ગાંધીનગરને ગ્રામ્ય વિસ્તારો સાથે સીધા રોડ જોડાણ આપવા માટેની કવાયતમાં ઉવારસદથી વાવોલ ગામ સુધીનો નવો રસ્તો બાંધવાનો નિર્ણય કરાયો છે.…
Read More » -
મોડાસરના બાણગંગા તળાવને 8 કરોડના ખર્ચે પિકનિક સ્પોટ બનાવાશે : અમિત શાહ
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સાણંદ તાલુકાનાં નવાપુરા ગામના પાટિયા પાસે અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગના છ માર્ગીય અંતર્ગત નવાપુરા ખાતે નિર્મિત…
Read More » -
દેશનો સૌથી મોટો તરતો સોલાર પાવર પ્લાન્ટ શરૂ થયો
ભારત તેની અવનવી તકનીક અને અજબ-ગજબ રીતને કારણે જગવિખ્યાત છે. ભારતની સૌથી મોટી ઈન્ટીગ્રેટેડ એનર્જી કંપની, એનટીપીસી લિમિટેડે દેશનો સૌથી…
Read More » -
J&K ટનલ તૂટી: સીગલ ઈન્ડિયાને ઓગસ્ટ સુધી NHAI પ્રોજેક્ટ્સ માટે બિડિંગ પર પ્રતિબંધ
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ J&Kમાં એક ટનલનું નિર્માણ કરતી કંપનીને ત્રણ મહિના (ઓગસ્ટ સુધી) માટે રોડ મંત્રાલયની…
Read More » -
રાજ્યના તમામ ગેરકાયદે બિલ્ડિંગ્સ સીલ કરો: હાઈકોર્ટ
રાજ્યની હોસ્પિટલ, શાળાઓ, એક્ટના અમલ મુદ્દે થયેલી જાહેરહિતની અરજી તથા અમદાવાદ શહેરના પરિમલ ગાર્ડન પાસે સ્થિત કોમર્શિયલ બિલ્ડીંગ ( દેવ…
Read More » -
આજથી મિલકતોના દસ્તાવેજ પેન્ડિંગ રહેશે નહીં, અધૂરા પુરાવા હશે તો રજિસ્ટ્રેશન બંધ
પુરતા આધાર પુરાવાનો અભાવ. સ્ટેમ્પ ડ્યૂટી નક્કી કરવા બજાર કિંમત સહિત અનેક કારણોસર સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં જમીન મિલકતના દસ્તાવેજોની નોંધણી…
Read More » -
AMC સ્ટેન્ડિંગ કમિટી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 જુલાઈએ અમદાવાદમાં ચાર અંડરપાસનું ખાતમૂહુર્ત કરશે
અમદાવાદ શહેરને ફાટકમુક્ત કરવા અંતર્ગત ચાંદખેડા ઉમા ભવાની, ડિકેબિન, ત્રાગડ અને ખોડિયાર એમ ચાર રેલવે ફાટક પર અંડરપાસ બનાવવામાં આવશે.…
Read More »