Government
-
ઉત્તર પ્રદેશના કુશીનગરમાં 2.5 કિમી લંબાઈના 2 ફ્લાયઓવરના નિર્માણને રૂ. 42.67 કરોડના ખર્ચે મંજૂરી- નિતીન ગડકરી
ઉત્તર પ્રદેશમાં બુદ્ધના પરિનિર્વાણ સ્થળ કુશીનગરમાં 2.5 કિમી લંબાઈના 2 ફ્લાયઓવરના નિર્માણને રૂ. 42.67 કરોડના બજેટ સાથે મંજૂરી આપવામાં આવી…
Read More » -
ઓગસ્ટથી અમદાવાદમાં મેટ્રો દોડતી થઈ જશે
20 વર્ષ સુધી લંબાયા બાદ આખરે અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ સાકાર થતો દેખાઈ રહ્યો છે. અમદાવાદમાં ઓગસ્ટ મહિનાથી મેટ્રો દોડતી થઈ…
Read More » -
NH-144ના જમ્મુ-અખનૂર સેક્શનને 4-લેનમાં અપગ્રેડેશન માટેના પ્રોજેક્ટને કુલ રૂ. 1337.51 કરોડના ખર્ચે મંજૂરી- નીતિન ગડકરી
NH-144ના જમ્મુ-અખનૂર સેક્શનના પેવ્ડ શોલ્ડર સાથે 4-લેનમાં અપગ્રેડેશન માટેના પ્રોજેક્ટને કુલ રૂ. 1337.51 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી છે આ…
Read More » -
બુલેટ ટ્રેનનું કામ ફાસ્ટ ટ્રેક પર, અમદાવાદ ‘વર્લ્ડ ક્લાસ’ સ્ટેશન બનશે- કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ
કેન્દ્રીય રેલવે, કમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મિનિસ્ટર અશ્વિનિ વૈષ્ણવે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં હવે નવી સરકાર બની છે. જેથી બુલેટ ટ્રેનના…
Read More » -
કતારગામ રત્નમાલા જંકશનથી ગજેરા જંકશન પર 63 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનશે
કતારગામ વિસ્તારમાં રત્નમાલા જંકશનથી ગજેરા જંકશન પર ટ્રાફિક સમસ્યાને પગલે ફ્લાય ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય બજેટમાં લેવાયો હતો. જે અંતર્ગત…
Read More » -
SP રિંગ રોડના દરેક સર્કલ પર ફ્લાયઓવર-અંડરપાસ બનશે
અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળે (ઔડા) આંતરમાળખાકીય સુવિધા પુરી પાડવા એશિયન ડેવલપમેન્ટ બેંક મુજબની 1900 કરોડના વિકાસ કાર્યોની યોજના ઘડીને…
Read More » -
NH-4 ના ખંબાટકી ઘાટ પર નવી 6-લેન ટનલના નિર્માણ માટેનો પ્રોજેક્ટ સંપૂર્ણ પ્રગતિમાં
NH-4 ના ખંબાટકી ઘાટ વિભાગ પર નવી 6-લેન ટનલના નિર્માણ માટેનો પ્રોજેક્ટ સંપૂર્ણ પ્રગતિમાં છે. પુણે-સતારા હાઈવે (NH-4) પર ખંભાતકી…
Read More » -
NGTએ હરિયાળીના ઉલ્લંઘન માટે અંસલ પ્રોપર્ટીઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર દંડ ફટકાર્યો
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) એ તેના સુશાંત લોક ફેઝ-1, ગુડગાંવ ખાતેના પ્રોજેક્ટ દ્વારા વિવિધ પર્યાવરણીય ઉલ્લંઘનો માટે Ansal Properties &…
Read More » -
કર્ણાટક રાજ્યમાં NH-17 ના કુન્દાપુર સેક્શનથી ગોવા/કર્ણાટક બોર્ડરને 4-લેન કરવાનો પ્રોજેક્ટ પૂર્ણતાને આરે
કર્ણાટક રાજ્યમાં NH-17 ના કુન્દાપુર સેક્શનથી ગોવા/કર્ણાટક બોર્ડરને 4-લેન કરવાનો પ્રોજેક્ટ પૂર્ણતાને આરે છે. 187 KMની લંબાઇમાં ફેલાયેલા આ પટમાં…
Read More » -
સંસ્કારધામ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સંસ્કારધામ સંચાલક મંડળના સભ્યો સાથે કરી બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે, 4 જુલાઈ-2022 ના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ડિઝિટલ ઈન્ડિયાના લોન્ચિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.…
Read More »