NEWS
-
આવતીકાલે સુરતના કડોદરામાં,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કડોદરા અંડરપાસ બ્રિજનું કરશે લોકાર્પણ
આવતીકાલે સુરતના કડોદરા ખાતે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવનિર્મિત 935 મીટર લંબાઈ ધરાવતો કડોદરા અંડરપાસ બ્રિજનું લોકાર્પણ…
Read More » -
100 કલાકમાં 100 લેન કિ.મી.થી વધુ બિટ્યુમિનસ કોંક્રિટ નાખીને રોડ ઈન્ફ્રા.માં ઈતિહાસ સર્જો, નિતીન ગડકરીએ રોડ કંપનીઓને પાઠવ્યા અભિનંદન
ઉત્તરાખંડમાં 1426 કિમીની લંબાઈ ધરાવતો નેશનલ હાઈવે-34, જે ગંગોત્રીને મધ્યપ્રદેશના લખનાડોન સાથે જોડે છે. 1426 કિ.મીના નેશનલ હાઈવે પૈકી 118…
Read More » -
કેન્દ્રીય મંત્રી અમિત શાહે, નારણપુરામાં જિમ્નેશિયમ અને પુસ્તકાલયનું ઉદ્દઘાટન કર્યુ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રવિવારે નારણપુરા વિસ્તારમાં એક આધુનિક જિમ્નેશિયમ અને પુસ્તકાલયનું ઉદ્દઘાટન કર્યુ હતું. ઉલ્લેખનીય છે…
Read More » -
વડાપ્રધાન મોદી 28 મે-2023ના રોજ નવનિર્મિત સંસદભવનનું કરશે ઉદ્દઘાટન, નવું સંસદભવન બનશે ન્યૂ ઈન્ડિયાનું સાક્ષી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મે-2023ના રોજ નવનિર્મિત સંસદભવનનું ઉદ્ધઘાટન કરશે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ અને…
Read More » -
કેન્દ્રીય મંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં વિકાસના કામોનું કરશે લોકાર્પણ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સ્ટેટ કેપિટલ ગાંધીનગર અને અમદાવાદમાં વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે. અમિત…
Read More » -
અમદાવાદમાં GICEA યોજ્યો “Envisioning & Realising A New Future for Indian Cities” પર સેમિનાર
ગુજરાતના સિવીલ એન્જિનીયર્સ અને આર્કિટેક્ટ માટે સંસ્થા જીઆઈસીઈએ દ્વારા અમદાવાદ ખાતે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન હોલમાં “Envisioning & Realising A New…
Read More » -
DRAને ફ્લાયઓવર બ્રિજ પ્રોજેક્ટમાં શ્રેષ્ઠ પ્રોજેક્ટ મેનેજમેન્ટ બદલ નિતીન ગડકરીના હસ્તે એસોચેમનો એવોર્ડ એનાયત કરાયો.
ભારતની નામાંકિત ઈન્ફ્રા. કંપની દિનેશચંદ્ર આર.અગ્રવાલ પ્રાઈવેટ લિમિટેડને પૂનાથી ઔરાંગાબાદ નેશનલ હાઈવે-222 અંતર્ગત નિર્માણ પામેલા સક્કર ચોકથી એસ.બી. ચોક સુધીના…
Read More » -
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સાંજે સુરતમાં 118 કરોડના બ્રિજનું કરશે લોકાર્પણ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સાંજે સુરત મહાનગરપાલિકા દ્વારા 118 કરોડના ખર્ચે નિર્માણ પામેલા વેડ અને વરિયાવને જોડતો બ્રિજનું લોકાર્પણ કરશે.…
Read More » -
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં 919 કિ.મી. લંબાઈના 94 રોડ માટે 2213 કરોડની આપી મંજૂરી
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, રાજ્યમાં તેજ ગતિથી આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થાય અને રોડ નેટવર્ક વધુ સુદ્રઢ બને તેવી હેતુસર 919…
Read More » -
વડાપ્રધાન મોદી બોપલ નજીકના મુમતપુરા બ્રિજનું કરશે વર્ચ્યુઅલ લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોપલ નજીક આવેલા મુમતપુરા બ્રિજનું વર્ચ્યુઅલ લોકાર્પણ આજે બાર કલાકે કરશે. બોપલ નજીક આવેલા વિવાદાસ્પદ મુમતપુરા બ્રિજ…
Read More »