NEWS
-
ઈન્ફ્રા.-કન્સ્ટ્રક્શન સેક્ટરમાં આગામી સમયમાં AIટેક્નોલોજીનો થશે ભરપૂર ઉપયોગ,ન્યૂયોર્કમાં AIથી થાય છે કામો
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં AI નો ઉપયોગ વિશ્વના કેટલાક દેશોમાં થઈ રહ્યો છે. તાજેતરમાં ન્યૂયોર્ક સિટીમાં જેવિટ્સ સેન્ટર ખાતે ન્યૂયોર્ક…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 માર્ચે, ધોલેરા ખાતે ટાટા ગ્રુપના ઉદ્દઘાટનમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ધોલેરા ખાતે ટાટા ગ્રુપના પ્રોજેક્ટના ઉદ્દઘાટનમાં 13 માર્ચના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે. ધોલેરા સરમાં આવેલા એક્ટિવેશન…
Read More » -
કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ માર્કેટ 2029 સુધીમાં USD 11.8 બિલિયન સુધી પહોંચવાની સંભાવના
ભારતીય કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ બજાર 2024માં USD 7.91 બિલિયનનું છે, અને તે 2029 સુધીમાં USD 11.8 બિલિયન સુધી પહોંચવાની સંભાવના છે,…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કલક્તાની હુબલી નદીમાં દેશની પ્રથમ અંડર વૉટર મેટ્રો રેલનું કર્યું ઉદ્દઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્વિમ બંગાળની હુબલી નદીની અંદર દેશની પ્રથમ અંડર વૉટર મેટ્રો રેલ ટનલ રુટનું ઉદ્દઘાટન કર્યું છે.…
Read More » -
વડાપ્રધાન મોદી 12 માર્ચે ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ,ધોલેરાની મુલાકાત લે તેવી સંભાવના.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચના રોજ, અમદાવાદ શહેર સ્થિત આવેલા વૈશ્વિક ઓળખ સમા સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ…
Read More » -
લોકસભા ચૂંટણી માટે 195 બેઠકો માટેના ઉમેદવારોના નામની યાદી જાહેર, ગુજરાતમાં 15 બેઠકો માટે નામ જાહેર.
આજે રાજધાની નવી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડાએ…
Read More » -
કેન્દ્રીય કેબિનેટમાં, આજે સેમિકન્ડક્ટર ફેબ પ્લાન્ટની યોજનાની અરજીઓને મંજૂરી, ધોલેરા બનશે ઈવી વ્હીકલ હબ
ગુજરાતના સાણંદ દેશનું સૌથી મોટું ઓટોહબ બન્યા બાદ, હવે ધોલેરા પણ ઈવી વ્હીકલ અને તેના પાટર્સ માટે વિશ્વનું સૌથી મોટું…
Read More » -
બેંક ખરીદનાર દ્વારા બુક કરાયેલી મિલકતનો કબજો કે વેચાણ કરી શકે નહી : Gujarat RERA
ગુજરાત રેરાએ જણાવ્યું છે કે, બેંક ખરીદનાર દ્વારા બુક કરાયેલી મિલકતનો કબજો કે વેચાણ કરી શકતી નથી. “RERA સત્તાવાળાઓ માટે,…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દેવભૂમિ દ્વારકામાં એન્જીનીયરીંગ માર્વેલ ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ કર્યું ઉદ્દઘાટન
દેવભૂમિ દ્વારકામાં એન્જીનીયરીંગ માર્વેલ ઓખાથી બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ફેબ્રઆરીના રોજ કર્યું હતું. ઉલ્લેખનીય…
Read More » -
આજે વડાપ્રધાન મોદી ગુજરાત મુલાકાતે, 12 વાગે અમદાવાદ,1 વાગે વાળીનાથ મહાદેવ મંદિરની કરશે પ્રાણપ્રતિષ્ઠા
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે ત્યારબાદ, વારણસીની મુલાકાત લેશે. ત્યારે જાણીએ મોદી આજે ગુજરાતમાં કયા કયા…
Read More »