NEWS
-
7 સપ્ટેમ્બરના રોજથી અમદાવાદમાં મેટ્રોરેલ દોડશે, કોરોનાની તમામ ગાઈડલાઇનનું થશે પાલન
કોરોના મહામારીના પગલે થયેલા લોકડાઉન બાદ અનલોક-4માં કેન્દ્ર સરકારે મેટ્રો ટ્રેન શરૂ કરવાની પરવાનગી આપી છે. ત્યારે 7 સપ્ટેમ્બરથી અમદાવાદમાં…
Read More » -
આવો નિહાળો, પ્રાચીન સિદ્ધપુરની અદ્દભૂત હેવલીઓની બારીઓની કલાકૃતિને
આપે આર્કીટેક્ચરી અલગ અલગ પ્રકારની જોઈ હશે. પરંતુ, શું પ્રાચીન શહેર સિદ્ધપુરની હવેલીઓની કલાકૃતિઓ નિહાળી છે ? કદાચ ન જોઈ…
Read More » -
વડાપ્રધાન મોદી, સામાજિક અને સેવાકીય કામો માટે કરોડો રુપિયાનું દાન કરી ચૂક્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, મળેલી તમામ ભેટ-સૌગાતની હરાજી કરીને, તેમાંથી પ્રાપ્ત થયેલી કુલ 103 કરોડ રુપિયાનું…
Read More » -
સાંભળો- 70માળનાં બિલ્ડિંગો અંગે શું કહી રહ્યા છે હિરેન પટેલ.
રાજ્યમાં 70માળનાં બિલ્ડિંગો નિર્માંણ કરવા અંગે, રાજ્ય સરકારે એક વર્ષ પહેલાં ગર્ભિત રીતે ગ્રીન સિગ્નલ આપી દીધી હતી. પરંતુ, સરકારે…
Read More » -
લૉકડાઉન બાદ, રાજ્યમાં 5 મહિનામાં 2.86 લાખ દસ્તાવેજો થયા, સરકારને 1400 કરોડની આવક- દિવ્ય ભાસ્કર
કોરોનાના લોકડાઉનમાં રીયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝને લઈને ખૂબ ચિંતામાં હતી. પરંતુ, લોકડાઉન દરમિયાન જેટલા વેબિનાર થયા કે ઓનલાઈન ડિબેટ…
Read More » -
નાણાંકીય વર્ષ-2020-21માં દેશભરમાં સર્વોચ્ચ હાઈવે પ્રોજેક્ટ નિર્માંણ કરવાનું NHAI નું લક્ષ્ય
કોરોના મહામારી વચ્ચે પણ, ભારત સરકારના નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા, નાણાંકીય વર્ષ 2020-21 દરમિયાન દેશભરમાં અત્યાર સુધીમાં સૌથી વધારે…
Read More » -
સરદાર સરોવર ડેમના નિર્માંણ વપરાયેલો કુલ ક્રોંક્રિટથી, 27 બુર્જ ખલિફા બિલ્ડિંગોને કરી શકાય નિર્માંણ – ડૉ. રાજીવ ગુપ્તા.
ગુજરાતની જીવાદોરી સમા, સરદાર સરોવર ડેમના નિર્માંણમાં વપરાયેલો કુલ ક્રોંક્રિટ અંગે જણાવ્યું છેકે, ડૉ. રાજીવ ગુપ્તાએ કહ્યું છેકે,સરદાર સરોવર ડેમના…
Read More » -
ગાંધીનગરના રાયસણમાં 13માળ ધરાવતું પ્રથમ રેસિડેન્શિયલ બિલ્ડિંગ નિર્માંણ કરનાર કોણ ?
પહેલાં એવું માનવામાં આવતું હતું કે, પાટનગર ગાંધીનગર એટલે સરકારી કચેરીઓ, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓનું નગર. પરંતુ, હવે એવું રહ્યું…
Read More » -
નર્મદા ડેમની સપાટી ૧૩૨.૮૮ મીટરે નોંધાઈ, અંદાજે કુલ ૩.૩૬ કરોડ યુનિટનું થઈ રહેલું વીજ ઉત્પાદન
નર્મદા ડેમના કાર્યપાલક ઈજનેર અશોક ગજ્જરના જણાવ્યાનુસાર, આજે સરદાર સરોવર ડેમ ખાતે ડેમની સપાટી ૧૩૨.૮૧ મીટરે નોંધાવાની સાથે ડેમમાં ૧૧.૪૦…
Read More » -
સરકાર લાવી રહી છે “Adarsh Rent Act” અને ભાડૂઆતોને કેવી રીતે થશે ફાયદો ?
“Adarsh Rent Act”, મોદી સરકાર આવતા મહિને લાવી રહી છે. આ કાયદાનુસાર, ભાડૂઆત અને મકાનમાલિકા વચ્ચે સર્જાતા વિવાદો અંત આવશે.…
Read More »