NEWS
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ત્રણ દિવસીય ગુજરાતની મુલાકાતે, પતંગોત્સવમાં રહેશે ઉપસ્થિત.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે રાજ્યની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ…
Read More » -
સાવધાન! BU પરમિશન બાદ ન વેચાયેલા ફ્લેટ્સના મેન્ટેનન્સ માટે ડેવલપર જવાબદાર: Guj. Rera નો ચુકાદો
Gujarat RERA એ નવી રચાયેલી હાઉસિંગ સોસાયટીઓ માટે મહત્વપૂર્ણ અસર ધરાવતા એક ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે બિલ્ડિંગ યુઝ (BU)…
Read More » -
સાવધાન ! રાજકોટ જિલ્લામાં વારંવાર ભૂકંપના આંચકા, કોઈ જાનહાનિ કે નુકસાન નહીં
રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગુરુવાર રાતથી શુક્રવાર સુધી ભૂકંપના અનેક આંચકા અનુભવાયા હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં થોડા સમય માટે…
Read More » -
હવે બિલ્ડરોની વ્યવસાય અંગેના નીતિ-નિયમોની ભંગ કરવાની માનસિકતા નથી- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
ક્રેડાઈ અમદાવાદ-ગાહેડના ત્રિદિવસીય ભવ્ય પ્રોપર્ટી ઓલિમ્પિયાડના શુભારંભ દરમિયાન, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, ગુજરાતના બિલ્ડર્સની કાર્યપદ્ધતિ, ગુજરાતના ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે શહેરી વિકાસની…
Read More » -
સરખેજથી ધોલેરા વચ્ચે 109 કિમી. લાંબી નવી રેલ્વેલાઈન નંખાશે, તો ધોલેરાથી લોથલ વચ્ચે 20 કિમી. રેલ્વેલાઈનનું પ્લાનિંગ- કેન્દ્ર સરકારની મંજૂરી
કેન્દ્ર સરકારે ગુજરાતમાં અમલમાં આવનારા બે મહત્વના રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન અને કાનૂની પ્રક્રિયાઓ ઝડપી બનાવવા જિલ્લા સ્તરના…
Read More » -
સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે અમદાવાદ-ગાંધીનગરની આસપાસના 5 ગામોની 125 હેક્ટર જમીનનો સમાવેશ.
ગુજરાત સરકારની એકમ ગુજરાત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (GSIDCL), જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હેઠળ કાર્યરત છે, જે દ્વારા…
Read More » -
કેન્દ્ર સરકારે CRIF હેઠળ ગુજરાતમાં 41 રાજ્ય માર્ગ પ્રોજેક્ટ માટે ₹1,078 કરોડ મંજૂર
કેન્દ્ર સરકારે સેન્ટ્રલ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (CRIF) હેઠળ ગુજરાત રાજ્ય સરકારના વિવિધ માર્ગ પ્રોજેક્ટ માટે ₹1,078.13 કરોડની મંજૂરી આપી છે,…
Read More » -
નિરમા ગ્રુપની પકવાન સર્કલ નજીક નિર્માણ પામશે, 555 રુમ ધરાવતી 19માળની ફાઈવસ્ટાર હોટલ
ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ નિરમા ગ્રુપ હોસ્પિટાલીટી સેક્ટરમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. જે અંતર્ગત, નિરમા ગ્રુપ દ્વારા અમદાવાદ શહેરનો ધમધમતો…
Read More » -
પીએમ મોદી 3 દિવસની ગુજરાત મુલાકાતે, રાજકોટમાં કરશે વાયબ્રન્ટ ગુજરાત સમિટ ઉદ્દઘાટન,12 જાન્યુ.એ જર્મન ચાન્સેલર સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 થી 12 જાન્યુઆરી સુધી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તે દરમિયાન તેઓ સૌ પ્રથમ…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 12 જાન્યુ. એ ગાંધીનગર મહાત્મા મંદિરથી, 5.36 કિમી.લાંબો મેટ્રોરેલનું ઉદ્દઘાટન કરે તેવી સંભાવના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે તે દરમિયાન, અમદાવાદ–ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટના બીજા તબક્કામાં મહત્વપૂર્ણ એવા જૂના…
Read More »