NEWS
-
ચાંદખેડા વિસ્તારમાં નિર્માણ પામનાર લુલુ મોલની એકચ્યૂઅલ સાઈટ, 2026માં નિર્માણની શરુઆત થશે- સૂત્રો
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એસ.પી રીંગ રોડની અડીને, લુલુ ગ્રુપનો ભારતનો સૌથી મોટો મોલ નિર્માણ પામવા જઈ રહ્યો છે, જેની એક્ચ્યૂઅલ…
Read More » -
ગુજરાતના તમામ બ્રિજોનું ફરજિયાત નિરીક્ષણ કરીને રિપોર્ટ કરવો જરુરી, નહિંતર ફરી ગંભીરા બ્રિજવાળી થશે.
અમદાવાદ સહિત ગુજરાતના મોટા શહેરોમાં નિર્માણ પામેલા કેટલાક ફ્લાયઓવર બ્રિજ, કે અંડરપાસ બ્રિજનું સમારકામ અથવા તેનું બારીકાઈથી નિરીક્ષણ કરવું જરુરી…
Read More » -
2026માં ફ્લેટના ભાવ વધી શકે, જેથી, હમણાં ફ્લેટ કે ઘર ખરીદવું ફાયદાકારક બનશે- સર્વે
હમણાં ફ્લેટ કે ઘર ખરીદવું તમારા માટે ખૂબ ફાયદાકારક બની શકે છે. તાજેતરના એક સર્વે મુજબ, 2026માં મકાનોના ભાવ વધી…
Read More » -
15 ઓગસ્ટ, 2027ના રોજ બુલેટ ટ્રેનનો ટ્રાયલ ગુજરાતથી શરુ થશે-કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની કુમારની જાહેરાત
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છેકે દેશની પ્રથમ બુલેટ ટ્રેન ૧૫ ઓગસ્ટ, ૨૦૨૭ ના રોજ કાર્યરત થશે. તેનું…
Read More » -
ગ્રીનફિલ્ડ પોર્ટ માટે, સાગરમાલા ફાઇનાન્સ કોર્પોરેશને કર્યું ૪,૩૦૦ કરોડની લોન ધિરાણ
દેશની પ્રથમ નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની, જે સંપૂર્ણપણે દરિયાઇ માળખાગત સુવિધાઓ માટે ધિરાણ કરે છે. જૂન ૨૦૨૫માં ઉદ્ઘાટન કરાયેલ કોર્પોરેશને પુષ્ટિ…
Read More » -
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે: વડોદરા-મુંબઈ સેક્શનનો કીમ-અંકલેશ્વર સ્ટ્રેચ કાલે ખુલે તેવી શક્યતા.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના વડોદરા-મુંબઈ સેક્શનનો પેકેજ 5 બનાવતો મલ્ટીપર્પઝ કીમ-અંકલેશ્વર સ્ટ્રેચ 31 ડિસેમ્બર સુધીમાં ટ્રાફિક માટે ખુલવાની શક્યતા રહેલી છે. CPGRAMS…
Read More » -
કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી અમિત શાહે, જાસપુર વિશ્વ ઉમિયાધામના નિર્માણમાં કર્યું ઈંટદાન, 70 મિનિટમાં 70 કરોડનું દાન
વિશ્વ ઉમિયાધામ જાસપુર દ્વારા આયોજિત યુવા બિઝનેસ મહાસંમેલનમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે, VHF Business Network એપ્લિકેશનનું લોન્ચિંગ…
Read More » -
ક્રેડાઈ અમદાવાદની માંગ, એર્ફોડેબલ હાઉસિંગ માટે સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડીને 1% કરવી- 90 લાખ સુધીના ઘરોને એર્ફોડેબલ હાઉસિંગનો દરજ્જો આપો
અમદાવાદ કોમન વેલ્થ ગેમ્સ-2030નું યજમાન પદ શોભાવી રહ્યું છે, તેની સાથે જ આવનારો દસકો અમદાવાદનો છે એટલે કે, અમદાવાદમાં દેશ…
Read More » -
GMDC ગ્રાઉન્ડ પર 9 થી 11 જાન્યુ. સુધી યોજાશે, CREDAI AHMEDABAD GIHEDનો ત્રિદિવસીય પ્રોપર્ટી શો, 60 ડેવલપર્સના 400 પ્રોજેક્ટર્સનું થશે પ્રદર્શન
અમદાવાદના યુનિવર્સિટી સ્થિત GMDC ગ્રાઉન્ડ પર આગામી 9 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના રિયલ એસ્ટેટ ડેવલપર્સની સંસ્થા CREDAI AHMEDABAD GIHED…
Read More » -
અમદાવાદના પૂર્વ મ્યુનિ. કમિશનર લોચન શહેરાની શ્રમ,કૌશલ્ય વિકાસ-રોજગાર વિભાગના સચિવ તરીકે નિયુક્તિ.
ગુજરાત કેડરના 2002 બેચના સિનિયર IAS અધિકારી લોચનની શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા છે.…
Read More »