NEWS
-
સુરતથી બિલીમોરા વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન શરૂ થશે, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત.
દેશમાં બુલેટ ટ્રેનનું સ્વપ્ન બહુ જ જલ્દી સાકાર થશે એ દિવસ ગુજરાત માટે ઐતિહાસિક હશે, કારણ કે બુલેટ ટ્રેન સુરતથી…
Read More » -
ઉત્તર પ્રદેશમાં PSP PROJECTS LTD. નિર્માંણ કરશે, 7 મેડિકલ કોલેજ અને 1 મેડિકલ યુનિવર્સીટી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે, ઉત્તરપ્રદેશના વારણસીમાં આયુષ્યમાન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો શુભારંભ કર્યો હતો. કેન્દ્ર સરકાર આ મિશન અંતર્ગત સમગ્ર…
Read More » -
ગુજરાતમાં આગામી બે વર્ષમાં 8 નવી મેડિકલ કોલેજો નિર્માંણ પામશે.
ગુજરાત સરકાર આગામી બે વર્ષમાં રાજ્યમાં આઠ નવી મેડિકલ કોલેજો નિર્માંણ કરવા માટે આયોજન કરી રહી છે. ગુજરાત સરકારના સ્વાસ્થ્ય…
Read More » -
31 ઓક્ટોબરે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે, ગોતા-થલતેજ ફ્લાયઓવર બ્રીજનું થશે લોકાર્પણ.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગોતા-થલતેજ ફ્લાયઓવર બ્રીજનું લોકાર્પણ 31 ઓક્ટોબર-2021 એટલે કે, લોહપુરુષ સરદાર પટેલની જન્મ જયંતીના દિવસે સાંજે ચાર…
Read More » -
ફુઝી સિલ્વરટેક., પ્રિકાસ્ટ કોંક્રિટ બિઝનેસમાં 200 કરોડનું કરશે મૂડીરોકાણ.
આગામી બે વર્ષમાં, ગુજરાતની પ્રિકાસ્ટ સિલ્વરટેક પ્રા.લિ. અને જાપાનીઝ ફુઝી કોંક્રિટ ઈન્ડસ્ટ્રીઝ કો.લિ. જોઈન્ટ વેન્ચરમાં પ્રિકાસ્ટ બિઝનેસમાં 200 કરોડનું પ્રિકાસ્ટ…
Read More » -
વાગડ ઈન્ફ્રાપ્રોજેક્ટે પ્રા.લિ., રેલ્વે લૉજેસ્ટિક સર્વિસ દ્વારા ઈક્વિપમેન્ટનો જથ્થાનું પરિવહન કર્યું, અન્ય કંપનીઓ માટે પ્રેરણારુપ.
ઈન્ડિયન રેલ્વેના લૉજેસ્ટિક કાર્ગો સર્વિસનો ઉપયોગ કરીને, વાગડ ઈન્ફ્રાપ્રોજેક્ટસ્ પ્રા.લિએ., ડાયાફોર્મ વૉલ નિર્માંણ કરવાની હેવી મશીનરી અને કંસ્ટ્રક્શન ઈક્વિપમેન્ટના જથ્થાને…
Read More » -
લોકાર્પણ થવા જનાર ગોતા-થલતેજ ફ્લાયઓવર બ્રીજના એક્સપાન્શન જોઈન્ટ છે રોડની સપાટી મુજબ
ત્રણ-ચાર દિવસમાં લોકાર્પણ થનારા ગોતા-થલતેજ ફ્લાયઓવર બ્રીજ નિર્માંણમાં તેના એક્સપાન્શન જોઈન્ટનું ફિટીંગ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. બિલ્ટ…
Read More » -
દીવાળીની ભેટ – 4.2 કિ.મી લાંબો ગોતા-થલતેજ ફ્લાયઓવર બ્રીજનું દીવાળી પહેલાં થશે લોકાર્પણ
અમદાવાદ શહેરનો મહત્વનો અને ટ્રાફિકથી ધમધમતો એસ.જી. હાઈ વે પર નિર્માંણ પામી રહેલો ગોતાથી થલતેજ સર્કલ સુધીના ફ્લાયઓવર બ્રીજનું લોકાર્પણ,…
Read More » -
જાણો- ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સહજ અને સરળ વ્યક્તિત્વને !
એવું કહેવાય છેકે, સહજ અને સરળ વ્યક્તિત્વ સૌને પ્રિય હોય છે. ત્યારે આવા જ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ. આ બિલ્ટ…
Read More » -
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે GIECAને ગણાવ્યો પોતાનો પરિવાર, કહ્યું કે, જન-કલ્યાણનાં કામો કરવામાં આવતીકાલ કરવામાં આવશે નહીં.
GIECA સંસ્થાના હીરક મહોત્સવ કાર્યક્રમના ઉદ્દઘાટન પ્રસંગે, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જો પ્રજા કલ્યાણ માટેનાં કોઈપણ કાર્યો…
Read More »