NEWS
-
PM મોદીએ ISROના નવા ભવન IN-SPACe સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન, ગુજરાતની શાન વધારશે
વડાપ્રધાન મોદી ફરી એક વાર અમદાવાદના પ્રવાસે આવ્યાં છે. આજે નવસારી જિલ્લામાં તેમણે 3050 કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું…
Read More » -
ઔડા: 1900 કરોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તૈયાર, ઔડા હેઠળના એરિયાની થશે કાયાપલટ
અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (Auda) હેઠળના વિસ્તારોમાં મોટા પાયે અને મોટા ખર્ચે કાયાપલટ થવાની તૈયારી છે. ઔડાએ આ વિસ્તારોમાં 1900…
Read More » -
અમદાવાદના શેલા એરિયામાં 34 માળની સૌથી ઉંચી રેસિડેન્શિયલ બિલ્ડિંગ બનશે
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારોમાં 100થી 150 મીટરની ઉંચાઈના ટાવર્સને મંજૂરી મળ્યા પછી હવે ઔડા હેઠળના વિસ્તારોમાં પણ ગગનચુંબી ઈમારતો બનવાની…
Read More » -
PM મોદીએ નવસારીમાં રૂ. 542 કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલનું કર્યું ખાતમુહૂર્ત
વડાપ્રધાન મોદી દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે તેમના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન થયુ છે. જેમાં પાણી…
Read More » -
બી.યુ. પરમિશન વિનાની મિલકતોની આકારણી કરી પ્રોપર્ટી ટેક્સ વસુલાશે
અમદાવાદ શહેરમાં હજારો રહેણાંક અને કોમર્શિયલ મિલકતો એવી છે કે, જેનો વપરાશ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ તે મિલકતો બાંધનાર…
Read More » -
કોર્પોરેશન-ગુડાના 278.11 કરોડના વિકાસકામોનું 12મી એ અમિત શાહના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
ગાંધીનગર સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત આવી રહ્યા છે. દરમિયાન આગામી 12 જૂનના રોજ ગાંધીનગર કોર્પોરેશન તથા ગુડાના 193.12 કરોડના…
Read More » -
નવસારીમાં રૂ.542 કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કોલેજ-હોસ્પિટલનું વડાપ્રધાનના હસ્તે આજે ભૂમિપૂજન
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આજે નવસારીમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન થનાર છે. પાણી પુરવઠા, આરોગ્ય સેવાઓ, માર્ગ અને…
Read More » -
પુણે મેટ્રો: ભારતનું સૌથી ઊંડું ભૂગર્ભ સ્ટેશન માર્ચ 2023થી કાર્યરત થશે
પૂણેમાં ભારતની સૌથી ઊંડી ભૂગર્ભ મેટ્રો લાઇન, જે જમીનની સપાટીથી 33 મીટર ઊંડી છે તે તૈયાર થઈ રહી છે. આ…
Read More » -
મુંબઈમાં એક મકાન ધરાશાયી: 1નું મોત અને 18 ઈજાગ્રસ્ત
મુંબઈ: વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે નજીક મહારાષ્ટ્ર નગર વિસ્તારમાં આવેલી ઈમારત ગુરુવારે સવારે 12.30 વાગ્યે ધરાશાયી થઈ ગઈ ગુરુવારે મુંબઈના ઉપનગર…
Read More » -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ૨૩૯ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
અમદાવાદ મહાનગરમાં ડ્રેનેજ, હાઉસિંગ, સુએજ, વોટર ડિસ્ટ્રીબ્યૂશન, ઓવરબ્રિજ સહિતના રૂ. ૨૩૯ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.…
Read More »