NEWS
-
નારણપુરામાં મીટિંગ: રિડેવલપમેન્ટમાં જતી જૂની સોસાયટીના સભ્યોને 40% વધુ એરિયા આપવા માંગ
નારણપુરા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદાજે 80 સોસાયટીના 400થી વધુ સભ્યો હાજર રહ્યા હતા. રવિવારે યોજાયેલી મીટિંગમાં સભ્યોએ રિડેવલપમેન્ટની પ્રક્રિયામાં…
Read More » -
AMC: ફાયરસેફ્ટી વગરની 247 બિલ્ડિંગનાં વીજ-પાણી જોડાણ કાપવાનો આદેશ
કોર્પોરેશનના ફાયર વિભાગે વારંવાર નોટિસ આપવા છતાં ફાયરસેફટીની વ્યવસ્થા નહીં કરનારી 247 હાઇરાઇઝ રેસિડેન્શિયલ બિલ્ડિંગનો વીજ અને પાણી પુરવઠો કાપી…
Read More » -
વર્ષો પહેલા બંધ થયેલી વિજાપુર-આંબલિયાસણ રેલ લાઈનનું 415 કરોડના ખર્ચે પરિવર્તન થશે, PM મોદીએ કર્યું ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યમાં વિવિધ વિકાસના કામોની ભેટ આપી છે. જેમાં મહેસાણા જિલ્લાના રેલવેના ચાર પ્રોજેક્ટનું ખાતમૂર્હત પણ કર્યું…
Read More » -
પાવાગઢમાં શક્તિપીઠ મહાકાળીના મંદિરનો 121 કરોડમાં કરાયો જીણોદ્ધાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ઘાટન
વડાપ્રધાન મોદીએ મદિરના નવા નિર્માણનું ઉદ્ઘાટન કર્યું છે અને તેમણે જણાવ્યું કે, વર્ષો પછી પાવાગઢમાં મહાકાળીના ચરણોમાં થોડો સમય વિતાવવાની…
Read More » -
આજથી શરૂ થશે અમદાવાદ-બોટાદ રેલવે ટ્રેક
નવા ટ્રેકના લીધે ટ્રાફિક પર થનારી અસરને ઓછી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અંડરપાસ કે ઓવરબ્રિજને લઈને કોઈ જોગવાઈ કરી…
Read More » -
સાબરમતી રેલવે સ્ટેશનનું 350 કરોડના ખર્ચે થશે રિડેવલપમેન્ટ
ગાંધીનગર કેપિટલ સ્ટેશન રિડેવલપ કર્યા બાદ હવે રેલવેએ સાબરમતી સ્ટેશનનું 350.75 કરોડના ખર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન…
Read More » -
Olympicની તૈયારીઓ, મણિપુર-ગોધાવી ખાતે 200 એકર જમીન પર તૈયાર કરાશે ઓલિમ્પિક વિલેજ
વર્ષ 2036માં ઓલિમ્પિકનું આયોજન અમદાવાદમાં થાય તે આશા સાથે સરકાર દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. બોપલ પાસે આવેલા…
Read More » -
સરકાર 2025 સુધીમાં NH નેટવર્કને 2 લાખ કિલોમીટર સુધી વિસ્તારવા તરફ કામ કરી રહી છે: નીતિન ગડકરી
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે જણાવ્યું હતું કે સરકાર 2025 સુધીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કને 2 લાખ…
Read More » -
બિનખેતી પરમિટના હુકમમાં બાંધકામ માટેની “સમયમર્યાદા” જ હટાવી દેવાઈ
ખેડૂતોની જમીનમાં બિનખેતી-NAમાં રૂપાંતરણને તબક્કે કલેક્ટરો દ્વારા અપાતા પરવાનગી હૂકમમાં બાંધકામ માટેની ‘સમયમર્યાદા’ની શરતને જ હટાવી દેવામાં આવી છે. મહેસૂલ…
Read More » -
Ahmedabad Metro: ઓગસ્ટના અંત સુધીમાં દોડતી થશે, ઉદ્ઘઘાટનની તારીખ ટૂંક સમયમાં જાહેર થશે
2015માં અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ (Ahmedabad Metro Project)ના ફેઝ 1નું કામ શરૂ થયું હતું અને 2020 સુધીમાં પૂરું થઈ જવાનું હતું.…
Read More »