NEWS
-
સંસ્કારધામ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સંસ્કારધામ સંચાલક મંડળના સભ્યો સાથે કરી બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે, 4 જુલાઈ-2022 ના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ડિઝિટલ ઈન્ડિયાના લોન્ચિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.…
Read More » -
માંગમાં ઘટાડો: દેશમાં ભાડાપટ્ટે ઓફિસની માગ ત્રિમાસિક ધોરણે 26 ટકા ઘટી
દેશના ટોચના સાત શહેરોમાં એપ્રિલ-જૂન ત્રિમાસિક દરમિયાન 8.5 મિલિયન ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ ભાડે લેવામાં આવી છે. પુરવઠો ઓછો રહેતાં…
Read More » -
પ્રોજેક્ટમાં ફેરફાર: નરોડા-મુઠીયા ગામથી ઘોડાસર સુધીની 22 કિમી ખારીકટ કેનાલને હવે ઢાંકી દેવાશે
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાંથી પસાર થતી 142 વર્ષ જૂની 12 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલને ઢાંકી અને તેના ઉપર રોડ બનાવી…
Read More » -
ઓગસ્ટમાં ઈન્ટરસિટી ટ્રેન ચાલુ થશે: અમદાવાદ-ઉદયપુર બ્રોડગેજનું કામ પૂરું
અમદાવાદથી વાયા હિમ્મતનગર, ડુંગરપુરના રસ્તે ઉદયપુર સુધી 299 કિલોમીટર રૂટ પર 1650 કરોડ રૂપિયાના ખર્ચે બ્રોડગેજ રેલવે લાઈનની કામગીરી પૂર્ણ…
Read More » -
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદમાં રેલવે અંડરપાસનું કર્યું લોકાર્પણ
આજે ચાંદલોડિયા સ્ટેશન અને ખોડિયાર સ્ટેશન વચ્ચેનો રેલવે અંડરપાસ જાહેર જનતાને અર્પણ કરતા ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને…
Read More » -
મંદીના માહોલ વચ્ચે નવા પ્રોજેક્ટોમાં મૂડીરોકાણ ઘટીને રૂ. 3.57 લાખ કરોડ
મોંઘવારી અને મંદીની અસર નવા પ્રોજેક્ટોના મૂડીરોકાણ પણ દેખાઇ રહી છે. સેન્ટર ફોર મોનેટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએઆઇઇ)ના આંકડા મુજબ જૂન…
Read More » -
ઉવારસદથી વાવોલ સુધી રોડ બાંધવા જમીન સંપાદન કરાશે
ગાંધીનગરને ગ્રામ્ય વિસ્તારો સાથે સીધા રોડ જોડાણ આપવા માટેની કવાયતમાં ઉવારસદથી વાવોલ ગામ સુધીનો નવો રસ્તો બાંધવાનો નિર્ણય કરાયો છે.…
Read More » -
એફોર્ડેબલ હાઉસિંગ મામલે અમદાવાદ દેશમાં ટોચ પર
એક તરફ આરબીઆઈ સતત વ્યાજમાં વધારો કરી રહી છે તેવામાં લોકોને લક્ઝુરિયસ ઘર ખરીદવાના બજેટ પર બ્રેક લાગી રહી છે…
Read More » -
ચાર વર્ષ પૂર્ણ કરનાર અગ્નિવીર માટે BAI સંલગ્ન સંસ્થાઓમાં તક
BAIના 200થી વધુ કેન્દ્રો અને તેમની સંસ્થાઓમાં કામની ખાસ તક ઉપલબ્ધ કરાશે: પ્રમુખ નિમેષ પટેલ સ્કીલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી…
Read More » -
મોડાસરના બાણગંગા તળાવને 8 કરોડના ખર્ચે પિકનિક સ્પોટ બનાવાશે : અમિત શાહ
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સાણંદ તાલુકાનાં નવાપુરા ગામના પાટિયા પાસે અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગના છ માર્ગીય અંતર્ગત નવાપુરા ખાતે નિર્મિત…
Read More »