NEWS
-
15 ઓગસ્ટ, 2027ના રોજ બુલેટ ટ્રેનનો ટ્રાયલ ગુજરાતથી શરુ થશે-કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની કુમારની જાહેરાત
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છેકે દેશની પ્રથમ બુલેટ ટ્રેન ૧૫ ઓગસ્ટ, ૨૦૨૭ ના રોજ કાર્યરત થશે. તેનું…
Read More » -
ગ્રીનફિલ્ડ પોર્ટ માટે, સાગરમાલા ફાઇનાન્સ કોર્પોરેશને કર્યું ૪,૩૦૦ કરોડની લોન ધિરાણ
દેશની પ્રથમ નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની, જે સંપૂર્ણપણે દરિયાઇ માળખાગત સુવિધાઓ માટે ધિરાણ કરે છે. જૂન ૨૦૨૫માં ઉદ્ઘાટન કરાયેલ કોર્પોરેશને પુષ્ટિ…
Read More » -
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે: વડોદરા-મુંબઈ સેક્શનનો કીમ-અંકલેશ્વર સ્ટ્રેચ કાલે ખુલે તેવી શક્યતા.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના વડોદરા-મુંબઈ સેક્શનનો પેકેજ 5 બનાવતો મલ્ટીપર્પઝ કીમ-અંકલેશ્વર સ્ટ્રેચ 31 ડિસેમ્બર સુધીમાં ટ્રાફિક માટે ખુલવાની શક્યતા રહેલી છે. CPGRAMS…
Read More » -
કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી અમિત શાહે, જાસપુર વિશ્વ ઉમિયાધામના નિર્માણમાં કર્યું ઈંટદાન, 70 મિનિટમાં 70 કરોડનું દાન
વિશ્વ ઉમિયાધામ જાસપુર દ્વારા આયોજિત યુવા બિઝનેસ મહાસંમેલનમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે, VHF Business Network એપ્લિકેશનનું લોન્ચિંગ…
Read More » -
ક્રેડાઈ અમદાવાદની માંગ, એર્ફોડેબલ હાઉસિંગ માટે સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડીને 1% કરવી- 90 લાખ સુધીના ઘરોને એર્ફોડેબલ હાઉસિંગનો દરજ્જો આપો
અમદાવાદ કોમન વેલ્થ ગેમ્સ-2030નું યજમાન પદ શોભાવી રહ્યું છે, તેની સાથે જ આવનારો દસકો અમદાવાદનો છે એટલે કે, અમદાવાદમાં દેશ…
Read More » -
GMDC ગ્રાઉન્ડ પર 9 થી 11 જાન્યુ. સુધી યોજાશે, CREDAI AHMEDABAD GIHEDનો ત્રિદિવસીય પ્રોપર્ટી શો, 60 ડેવલપર્સના 400 પ્રોજેક્ટર્સનું થશે પ્રદર્શન
અમદાવાદના યુનિવર્સિટી સ્થિત GMDC ગ્રાઉન્ડ પર આગામી 9 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના રિયલ એસ્ટેટ ડેવલપર્સની સંસ્થા CREDAI AHMEDABAD GIHED…
Read More » -
અમદાવાદના પૂર્વ મ્યુનિ. કમિશનર લોચન શહેરાની શ્રમ,કૌશલ્ય વિકાસ-રોજગાર વિભાગના સચિવ તરીકે નિયુક્તિ.
ગુજરાત કેડરના 2002 બેચના સિનિયર IAS અધિકારી લોચનની શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા છે.…
Read More » -
ગુજરાત સરકારે કરી 26 IAS અધિકારીઓની બદલી, સંજીવકુમારની મુખ્યમંત્રીના અગ્રસચિવ નિયુક્તિ, તો, અજય કુમાર બન્યા મુખ્યમંત્રીના સચિવ
ગુજરાત સરકારના જનરલ એડ્મિસ્ટ્રીવ ડીપાર્ટમેન્ટ દ્વારા 26 IAS અધિકારીઓને બદલી કરવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકારમાંથી આવેલા ત્રણ સનદી અધિકારીઓનો…
Read More » -
ક્રેડાઈ કોન્ક્લેવ-2025માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે, ડેવલપરોને પ્રોજેક્ટ પર 100 વૃક્ષો વાવવાની કરી અપીલ
નવી દિલ્હીમાં ચાલી રહેલા ક્રેડાઈ કોન્ક્લેવના પ્રથમ દિવસે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે,…
Read More » -
નવી દિલ્હી ક્રેડાઈ નેશનલ કોન્ક્લેવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત, કહ્યું કે, ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ.
નવી દિલ્હીમાં બે દિવસીય ક્રેડાઈ નેશનલ કોન્ક્લેવ-2025નો આજથી શુભારંભ થયો છે. જેનો શુભારંભ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યો…
Read More »