NEWS
-
નારેડકો ગુજરાતના પ્રોપર્ટી શોનો આજે પ્રથમ દિવસ, મોટીસંખ્યામાં લોકો લઈ રહ્યા મુલાકાત
આજે અમદાવાદના એસ.પી. રીંગ પરના ઓગણજ સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ તરફ જતાં, આવેલા ટોલ પ્લાઝા નજીક નારેડકો ગુજરાતનો ત્રિ દિવસીય પ્રોપર્ટી…
Read More » -
રોડ અકસ્માતમાં ઘાયલોને મદદ કરનારને મળશે 25,000 નું ઈનામ, અને બનશે રાહવીર – કેન્દ્રીય મંત્રી ગડકરી
આજે લોકસભામાં નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે, હવે, જો કોઈ પણ વ્યકિત ઘાયલોને હોસ્પિટલ લઈ જાય છે, તો તેને સરકાર…
Read More » -
આવતીકાલથી NAREDCO GUJARATનો ત્રિદિવસીય પ્રોપર્ટી ફેસ્ટનો શુભારંભ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થશે ઉદ્દઘાટન
આવતીકાલથી 19 ડિસે. થી 21 ડિસે. સુધી NAREDCO Gujaratનો પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન સરદાર પટેલ રીંગ પરના વૈષ્ણોદેવી સર્કલથી ઓગણજ સર્કલ…
Read More » -
શું તમને લાગે છે કે, સુધારેલી જંત્રીના નવા દરો જાન્યુઆરી-2026માં રાજ્ય સરકાર અમલ કરશે ?
ડિસેમ્બર મહિના ચાલી રહ્યો છે, અને ગુજરાતના બે મોટા અને જાણીતા પ્રોપર્ટી શો 1- ક્રેડાઈ ગુજરાતનો અને 2- નારેડકો ગુજરાતના…
Read More » -
અમદાવાદના તક્ષશિલા ગ્રુપના મોર ટાવર્સ પ્રોજેક્ટનું નોંધણી ગુજરેરાએ સ્થગિત કરી
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા)એ એલિસબ્રિજ ટાઉન હોલ નજીક અને અમદાવાદમાં એમ.જે. લાઇબ્રેરી પાછળ તક્ષશિલા એરની બાજુમાં વિકસાવવામાં આવી…
Read More » -
લેબરના બાળકો માટે કામ કરી રહેલા બિલ્ટ ઈન્ડિયાના અર્પિતા ફાઉન્ડેશને સ્વેટર વિતરણ કર્યું
આજ રોજ બિલ્ટ ઈન્ડિયા મેગેઝિન અંતર્ગતનું અર્પિતા ફાઉન્ડેશન દ્વારા કન્સ્ટ્રક્શન લેબરના બાળકો, ભાઈઓ અને મહિલાઓ માટે સ્વેટર વિતરણ કરવામાં આવ્યું…
Read More » -
ગુજરાત કેડરના ત્રણ સિનિયર IAS Officers,કેન્દ્ર સરકારમાંથી ગુજરાત સરકારમાં હોદ્દો સંભાળે તેવી સંભાવના
ગુજરાત કેડરના ત્રણ IAS Officers, કેન્દ્ર સરકારમાંથી ગુજરાત સરકારની સેવા માટે પરત આવે તેવી સંભાવના સેવાઈ રહી છે. નોંધનીય છે…
Read More » -
બુલેટ ટ્રેન ઓગસ્ટ-2027થી શરુ થશે,માત્ર 1.58 કલાકમાં અમદાવાદથી મુંબઈ- કેન્દ્રીય રેલ્વે મંત્રી
દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના માળખાગત સુવિધાઓ પર કામ પૂર્ણ થઈ રહ્યું છે. ગુજરાતમાં સુરત અને બિલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનનું…
Read More » -
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 562 કરોડના પાલનપુર ગ્રીનફિલ્ડ બાયપાસનો કર્યો શિલાન્યાસ, ટ્રાફિક સમસ્યા થશે દૂર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ૧,૦૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો છે. જે બનાસકાંઠા જિલ્લાના સર્વાંગી વિકાસને મોટો…
Read More » -
13 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુરતમાં આઉટર રિંગ રોડના બાંધકામ કરશે શિલાન્યાસ
13 ડિસેમ્બર શનિવારના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સુરતમાં ઘણા સમયથી અટકેલા આઉટર રિંગ રોડના ફેઝ-2 ના બાંધકામ માટે શિલાન્યાસ કરશે.…
Read More »