Infrastructure
-
ગાંધી સ્મૃતિ રેલ્વે સ્ટેશન, જી. નવસારી નજીક ગુજરાતનો પ્રથમ Bow-String-Girder બ્રીજ બન્યો
દક્ષિણ ગુજરાતના નવસારીથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલા ગાંધી સ્મૃતિ રેલ્વે સ્ટેશન ખાતે ગુજરાતનો પ્રથમ Bow-String-Girder ફોર લેન બ્રીજ બન્યો છે.…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભ્રષ્ટાચાર વિરોધી કંસ્ટ્રક્શન ક્ષેત્રની કાલ્પનિક કહાની
નવી દિલ્હી ખાતે મંગળવારે, વિજીલન્સ એન્ડ એન્ટી કરપ્શન પર આયોજિત નેશનલ કૉન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ભ્રષ્ટાચાર મુદ્દે વાત કરતાં દરમિયાન…
Read More » -
સાબરમતી, સુરત અને થાણેમાં બુલેટ ટ્રેનનાં બનશે મુખ્ય 3 ડેપો, બિલિમોરા ટ્રેક તૈયાર થયા બાદ, બુલેટ ટ્રેન શરુ થવાની સંભાવના.
બુલેટ ટ્રેનના પાર્કિંગ અને મેઈન્ટેનન્સ માટે ત્રણ મોટા ડેપો સાબરમતી, સુરત અને થાણેમાં તૈયાર કરાશે. જેમાં સાબરમતી ડેપોની પ્રક્રિયા શરૂ…
Read More » -
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે, યાત્રાધામ અંબાજીમાં નવનિર્મિત અતિથિ ગૃહનું કર્યું લોકાર્પણ.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને રોડ-બિલ્ડિંગ વિભાગના મંત્રીશ્રી નિતીન પટેલે, આજે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પવિત્ર યાત્રાધામ અંબાજી મુકામે નવનિર્મિત અતિથિ…
Read More » -
અમદાવાદના યુવા ડેવલપર રોનિલ શાહની, GCCI ની રીયલ એસ્ટેટ- ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીના સભ્યપદે નિમણૂંક
અમદાવાદના નામાંકિત યુવા ડેવલપર અને એચ.આર.સ્પેસના મેનેજિંગ ડાયરેક્ટર રોનિલ શાહની, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની રીયલ એસ્ટેટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીના સભ્ય…
Read More » -
ચારણકા સોલાર પાર્કમાં નિરીક્ષણ ટાવરનું નિર્માંણ કરવું એ પડકારરુપ હતું
ઉત્તર ગુજરાતના પ્રાચીન શહેર પાટણમાં આવેલા ચારણકા સોલાર પાર્ક વિશ્વમાં સૌથી મોટો છે. આ સોલાર પાર્ક નિર્માંણ ગુજરાત સરકારના ગુજરાત…
Read More » -
દેશમાં હવે રોડ કંસ્ટ્રક્શનમાં પણ આત્મનિર્ભરતાને તક આપવામાં આવશે-ભારત સરકાર
કોરોના મહામારી બાદ, ભારત સંપૂર્ણપણે, આત્મનિર્ભર બનવા માટે ગતિશીલ અને કાર્યશીલ છે. જે અંતર્ગત ભારત સરકાર આત્મનિર્ભર અભિયાન ચલાવી રહ્યું…
Read More » -
સુરતમાં આકાર પામેલી હાઈટેક ડાયમંડ બુર્જ બિલ્ડિંગનું નિર્માંણકાર્ય પૂર્ણતાના આરે, આગામી 6 થી 9 મહિનામાં ઓફિસોને અપાશે એલોટમેન્ટ.
ગુજરાત સહિત દેશની શાન સમા ડાયમંડ બુર્જ બિલ્ડિંગનું નિર્માંણકાર્ય પૂર્ણતા આરે છે અને આગામી 6 થી 9 મહિનામાં ઓફિસોનું એલોટમેન્ટ…
Read More » -
15મી ઓક્ટોબર સુધીમાં સી પ્લેન માટે રિવરફ્રન્ટ પર એરોડ્રામ તૈયાર કરી દેવાશે, નદીમાં 200 ફૂટના અંતરે રનવે.
સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી 31 ઓક્ટોબરથી સી-પ્લેન સેવા માટે આંબેડકર બ્રિજ પાસે ચંદ્રનગર રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રામ તૈયાર કરવાની કામગીરી…
Read More » -
એલ એન્ડ ટીને, નર્મદા જળ સંસાધનના મહત્વના ઓડર મળ્યા
કંસ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની દેશની જાણીતી લાર્સન એન્ડ ટૂર્બો કંપનીએ જણાવ્યું હતું કે, દેશભરમાંથી તેને ડોમેસ્ટિક ઓડર સહિત દેશના વિવિધ…
Read More »