Infrastructure
-
ઝારખંડમાં 3,550 કરોડના ખર્ચે નિર્માંણ પામનાર 21 હાઈવે પ્રોજેક્ટની રુપરેખા
ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના સક્રિય પ્રયાસોથી કુદરતના સાનિધ્યમાં આવેલા ઝારખંડ રાજ્યમાં ભારત સરકાર આવનારા દિવસોમાં 3,550 કરોડ…
Read More » -
સાંસદ પરબતભાઇ પટેલની માગ રંગ લાવી થરાદમાંથી પસાર થતો હાઇવે ફોરલેન બનશે.
જીલ્લો બનવાની હરોળમાં અગ્રિમસ્થાને રહેલા મુખ્ય મથક થરાદને ઘણા બધા ગામડાં લાગતા હોવાથી અને શહેરના હાઇવે વિસ્તારનો વિકાસ પણ કુદકે…
Read More » -
આજથી અમદાવાદ એરપોર્ટ પર 30 મિનિટ કારપાર્કિંગનો ચાર્જ રૂ.90, બાઈકના રૂ.30
અમદાવાદ એરપોર્ટ પર 1 એપ્રિલથી પાર્કિંગ ચાર્જમાં વધારો થશે. એરપોર્ટનું સંચાલન કરતી અદાણી કંપનીએ કાર પાર્કિંગ ચાર્જમાં બમણા અને ટૂ-વ્હીલર…
Read More » -
જાણો- ફ્લાયઓવર બ્રીજ નિર્માંણમાં માટીના પુરાણમાં, જીઓગ્રીડ(Geogrid)નું મહત્વ.
દેશભરમાં નિર્માંણ પામતા ફ્લાયઓવર બ્રીજમાં માટીનું પુરાણ કરવું પડે છે. ત્યારે તેનું પુરાણ માત્ર કોંક્રિટની પ્લેટો આધારિત કેવી રીતે ટકી…
Read More » -
રોડ સેફ્ટી માટેનો વિડિઓ જાહેર
ભારત સરકારના રોડ ટ્રાસ્પોર્ટ હાઈવે મંત્રાલય દ્વારા રોડ સેફ્ટી અને અકસ્માતમાં ઘટાડો થાય તે હેતુસર જાણીતા સિંગર શંકર મહાદેવન દ્વારા…
Read More » -
જાહેરનામુ:અમદાવાદમાં એક્સપ્રેસ વે-નેશનલ હાઈવે અને શહેર માટે સ્પીડ લિમિટ નક્કી, ગતિ વધુ હશે તો દંડ ફટકારાશે
અમદાવાદમાં ટુ વ્હીલર 60 અને ફોર વ્હીલર માટે 40 કિ.મી.ની સ્પીડ લિમિટ નક્કી કરાઈઆઠ કરતાં વધુ સીટ ધરાવતાં વ્હીકલ 70,…
Read More » -
પલ્લવ, સતાધાર, નરોડા અને ઘોડાસર વિસ્તારમાં ચાર ફ્લાયઓવર બનાવાશે.
શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને હલ કરી વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લેવાનાં પ્રયાસનાં ભાગરૂપે મ્યુનિ.કમિશનરે આગામી નાણાંકીય વર્ષમાં પલ્લવ ચાર રસ્તા,…
Read More » -
આગામી બે વર્ષમાં ભારતીય રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્ટરનેશનલ લેવલે હશે-નિતીન ગડકરી, કેન્દ્રીય મંત્રી
કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ, દેશભરમાં ભારતમાલા અંતર્ગત નિર્માંણ પામેલા રોડ નેટવર્ક અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, ભારત દેશ રોડ…
Read More » -
AMC ડ્રાફ્ટ બજેટ રજૂ:ઘોડાસર, પ્રગતિનગર, સતાધાર-નરોડા પાટિયામાં 4 નવા ફ્લાય ઓવર બ્રિજ બનશે, બોપલ-ઘુમામાં ઈકોલોજિકલ પાર્ક તૈયાર કરાશે
અમદાવાદ મ્યુનિ.કમિશનરે વર્ષ 2021-22 માટેનું રૂ. 7475 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું, કરવેરામાં કોઈ વધારો નહીંકોરોના મહામારીને કારણે આ વર્ષના…
Read More » -
ગુજરાતમાં 10 હજાર વસ્તી ધરાવતાં ગામોમાં 5.5 મીટરની પહોળાઈ રોડ નિર્માંણ પામશે- નિતીન પટેલ
ગુજરાતનાં ગામોમાં સારો માળખાકીય વિકાસ સાધવા માટે ગુજરાત સરકાર સક્રિય છે. હવે, ગુજરાતમાં 10 હજારની વસ્તી ધરાવતાં તમામ ગામડાંઓમાં 5.5…
Read More »