Housing
-
નારેડકો ગુજરાતના ચેરમેન તરીકે એન.કે. પટેલ અને પ્રેસિડેન્ટ તરીકે સુરેશ ડી. પટેલની નિમણૂંક
દેશના રિયલ એસ્ટેટ ડેવલપર્સની જાણીતી સંસ્થા નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ ગુજરાત ચેપ્ટરના પ્રેસિડેન્ટ સુરેશ ડી. પટેલના નેતૃત્વ હેઠળ 26 ઓક્ટોબર-2023ના…
Read More » -
લોકો પરેશાન ના તે માટે નિર્માણાધીન બિલ્ડિંગો પર લીલું કપડું બાંધવાની મુખ્યમંત્રીએ બિલ્ડરોને સલાહ આપી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ક્રેડાઈ અમદાવાદ ગાહેડના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, દરેક ડેવલપર્સે પોતાની સાઈટ પર જ્યારે નિર્માણકાર્ય ચાલતું હોય ત્યારે આસપાસના…
Read More » -
ક્રેડાઈ અમદાવાદ ગાહેડના નવા પ્રેસિડેન્ટ તરીકે ધ્રુવ પટેલની નિમણૂંક, મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છાઓ.
ક્રેડાઈ અમદાવાદ ગાહેડ હાઉસ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ક્રેડાઈ અમદાવાદ ગાહેડની નવી ટીમને જાહેર કરવામાં આવી હતી.જેમાં શ્રી અમી…
Read More » -
ભારતીય કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ 2025 સુધીમાં 1.4 ટ્રિલિયન અમેરિકન ડૉલરે પહોંચશે- નિષ્ણાંતોનો મત
ભારતીય કન્સ્ટ્રક્શનના નિષ્ણાંતોના જણાવ્યાનુસાર, ભારતીય કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રીઝ 2025 સુધીમાં 1.4 ટ્રિલિયન અમેરિકન ડૉલર હશે. અને 2030 સુધીમાં દેશના જીડીપીમાં 13…
Read More » -
રેરા નોંધણી વગર સેલ કે માર્કેટિંગ કરતા ડેવલપર્સ સામે ગુજરાત રેરાની લાલ આંખ,ગ્રાહકોને પણ કહ્યું રહો સાવધાન !
મકાન ખરીદનાર ગ્રાહકો સાથે કોઈ પ્રકારની છેતરપિંડી ના થાય અને તેમના હિતોનું રક્ષણ થાય તે માટે ગુજરાત રેરાએ પ્રિ-લોન્ચિંગ પ્રોજેક્ટના…
Read More » -
યુપીમાં 2 જ દિવસમાં બે દુર્ઘટનામાં 13 લોકોનાં મોત, લિફ્ટ તૂટતા 8 મજૂરના મોત, મકાન ધરાશાયી થતાં 5નાં મોત
ઉત્તરપ્રદેશમાં 2 દિવસમાં બે મોટી દુર્ઘટના ઘટી હતી. જેમાં કુલ 13 લોકોનાં મોત થયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગ્રેટર નોઇડામાં…
Read More » -
આજે એન્જિનીયર્સ ડે, એન્જિનીયર્સ માટે ગૌરવનો દિવસ, વડાપ્રધાન મોદીએ એમ. વિશ્વેશ્વરાયને પુષ્પાજંલિ અર્પિત કરી
આજનો દિવસ, દરેક સિવીલ એન્જિનિયર્સ માટે “I am Civil Engineer”કહીને ગર્વ લેવાનો દિવસ છે. કારણ કે, 15 સપ્ટેમ્બરના રોજ દેશના…
Read More » -
જાણો શું છે 68 ગામ ? આવનારા દિવસોમાં આ ગામોમાં વસશે નવું અમદાવાદ !
બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને અમદાવાદથી 30 થી 40 કિલોમીટરના અંતરે પ્લોટિંગ પ્રોજેક્ટ બની રહ્યા છે, તે અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો.…
Read More » -
વૈષ્ણોદેવી વિસ્તાર રેસિડેન્શિયલ પ્રોપર્ટી માટે બન્યો બેસ્ટ ડેસ્ટિનેશન, મકાન ખરીદવાની ઉત્તમ તક
અમદાવાદ અને ગાંધીનગરને જોડતા એસ.જી. હાઈવે પરના વૈષ્ણોદેવી સર્કલની આસપાસના વિસ્તારો રિયલ એસ્ટેટ માર્કેટ ટોક ઓફ ધ ટાઉન છે. વૈષ્ણોદેવી…
Read More » -
આખા અમદાવાદને પૂરો વિશ્વાસ છે, કારણ કે ‘યહ ઘર કી બાત હૈ’
અમદાવાદના નામાંકિત રિયલ એસ્ટેટ ડેવલપર્સ સાન્વી નિર્માણે નવું કેમ્પેઈન લોન્ચ કર્યુ છે, જે કંપનીના ડીએનએનું સાક્ષાત્કાર કરાવે છે. આ બ્રાન્ડ…
Read More »