Construction
-
નોઈડા ટ્વીન ટાવર: 700 કિલો વિસ્ફોટકોથી 32 અને 29 માળના ટાવરને તોડી પાડવામાં આવ્યા
નોઈડાના સેક્ટર 93માં બનેલા સુપરટેકના ગેરકાયદે ટ્વીન ટાવરને બપોરે 2.30 વાગ્યે તોડી પાડવામાં આવ્યા હતા. 100 મીટરથી વધુની ઊંચાઈ ધરાવતા…
Read More » -
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન મોદી મારૂતિ સુઝુકી ઈલેક્ટ્રીક વ્હીકલ પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
આજે સ્ટેટ કેપિટલ ગાંધીનગરના મહાત્મા મંદિરના કન્વેશન હૉલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મારૂતિ સુઝુકીની ઈલેક્ટ્રીક કારનું મેન્યુંફેક્ચરીંગ માટે ગુજરાતના બેચરાજીના…
Read More » -
વડોદરામાં બુલેટ ટ્રેનના 200માંથી 5 ટેસ્ટિંગ પિલર 20 દિવસમાં બનાવાશે
શહેરમાં બનનાર બુલેટ ટ્રેનના સ્ટેશનના કામના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા પ્લેટફોર્મ નંબર 7ની…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સ્મૃતિવનનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત છે. ત્યારે ભુજમાં વડાપ્રધાનનો 3 કિલોમીટરનો રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં…
Read More » -
ગૃહમંત્રી અમિત શાહે વડસરમાં જેડવા તળાવના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કર્યું
ગાંધીનગરના કલોલ તાલુકાના વડસર ગામમાં કેન્દ્રીય સહકાર અને ગૃહમંત્રી અમિત શાહના હસ્તે જેડવા તળાવના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કરાયું, જે દરમિયાન…
Read More » -
કચ્છના ભૂજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનારા સ્મૃતિવનના લોકાર્પણના અવકાશી દ્રશ્યની એક ઝાંખી
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કચ્છના માધાપરમાં આવેલા ભૂજિયા ડુંગર પર નિર્માંણ પામેલા સ્મૃતિવનનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે…
Read More » -
વડાપ્રધાન મોદીએ ‘અટલ’ ફૂટઓવર બ્રિજનું ઈ-લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યાં છે. વડાપ્રધાને એરપોર્ટ પહોંચીને ગુજસેલમાં સીએમ સાથે 2 કલાકથી વધુ સમય…
Read More » -
ગાંધીનગરના સેક્ટર – 28 અને 29માં બે દાયકા જૂના 400 જોખમી મકાનો તોડી પાડવામાં આવશે, નવા કોર્પોરેટ લુક ધરાવતા આવાસો નિર્માણ કરાશે
ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ માટે વિવિધ કક્ષાના કોર્પોરેટર લુક ધરાવતા ફ્લેટ ટાઈપના આવાસોનું તબક્કાવાર નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે…
Read More » -
વડાપ્રધાન મોદી આજે ‘અટલ’ ફૂટઓવર બ્રિજનું ઈ-લોકાર્પણ કરશે
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ખાતે 74 કરોડના ખર્ચે તૈયાર થયેલા આઈકોનિક ફૂટ ઓવરબ્રિજનું શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-લોકાર્પણ થશે.…
Read More » -
ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ: ગુડાના 26 ગામોમાં 368 કરોડના ખર્ચે ગટર-પાણીનું નેટવર્ક ઊભું કરશે
ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળની બોર્ડ બેઠક શુક્રવારે ચેરમેન ડો. ધવલ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ગુડાના 26 ગામોમાં ગટર-પાણીના…
Read More »