Construction
-
મેટ્રો રેલના એમડી અને પદ્મશ્રી એસ.એસ. રાઠૌરની મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિમણૂંક, માર્ગ-મકાન સહિત અનેક મહત્વના વિભાગો અંગે આપશે સલાહ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે એસ.એસ. રાઠૌરની નિયુક્તિ કરવામાં આવી છે. રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર તરીકે માર્ગ-મકાન, નાગરિક ઉડ્ડયન, મેટ્રો રેલ પ્રોજેક્ટ અને રેલ્વેઝ, જળસંપત્તિ, નર્મદા અને કલ્પસર વિષયોમાં પોલિસી સંબંધિત મોનિટરીંગ અને પોલિસી સંદર્ભના કામકાજ માટે સલાહકારની ફરજ નિભાવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવે તે ક્ષેત્રો માટે પણ રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર રહેશે. એસ.એસ. રાઠૌરનો કાર્યકાળ મુખ્યમંત્રીના કાર્યકાળ સુધી અથવા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી, આ બે માંથી જે વ્હેલું હોય ત્યાં સુધીનો રહેશે. મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિયુકત થતાં એસ.એસ. રાઠૌરને જરૂરી સ્ટાફ-કર્મચારી ગણ તેમજ અન્ય સુવિધાઓ રાજ્ય સરકાર પૂરી પાડશે. અહીં નજર એસ.એસ. રાઠૌરના કાર્યકાળ પર. •સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠૌર ગુજરાત ઈજનેરી સેવાના અધિકારી છે, તેઓએ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તેમજ જળસંપત્તિ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી વર્ષ ૨૦૧૪માં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા છે. •વર્ષ ૨૦૧૮માં આંતરમાળખાકીય વિકાસના યોગદાન માટે ભારતના નાગરિક સન્માન “પદ્મશ્રી”…
Read More » -
રીયલ એસ્ટેટમાં તેજી, દેશના આઠ મોટા શહેરોમાં મિલકતોની કિંમતમાં વાર્ષિક સરેરાશ 6% વધારો
દેશના રિઅલ એસ્ટેટ સેક્ટરમાં ફરીથી તેજી જોવા મળી રહી છે. આઠ મોટા શહેરોમાં જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન મિલકતોની કિંમતમાં વાર્ષિક સરેરાશ 6%…
Read More » -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ખેડા જિલ્લાના કપડવંજ ખાતે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ કર્યો છે. ગુજરાતમાં તેમના કાર્યકાળ દરમિયાન…
Read More » -
ભારતમાં સ્ટીલના ભાવ નજીકના ભવિષ્યમાં દબાણ હેઠળ રહેશે: ICRA
ICRAએ શુક્રવારે જણાવ્યું હતું કે તે અપેક્ષા રાખે છે કે નજીકના ભવિષ્યમાં દેશમાં સ્ટીલના ભાવ દબાણ હેઠળ રહેશે કારણ કે…
Read More » -
PM મોદીએ કર્ણાટકના મેંગલુરુમાં 3800 કરોડના પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં કેરળ અને કર્ણાટકની તેમની બે દિવસીય મુલાકાતે છે. કેરળમાં ભારતના પ્રથમ સ્વદેશી જહાજ INS વિક્રાંતને લોન્ચ…
Read More » -
PM નરેન્દ્ર મોદીએ કેરળમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ભારતીય રેલ્વે અને કોચી મેટ્રો સહિતની વિવિધ યોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને કેરળમાં ત્રણ રેલ્વે સ્ટેશનોના…
Read More » -
CEPTના વિદ્યાર્થીઓએ સિમેન્ટ અને પાણી વગર કોંક્રિટનું મજબૂત સ્ટ્રક્ચર બનાવ્યું
નવું બાંધકામ કરવાનું હોય ત્યારે સિમેન્ટ, કોંક્રિટ અને રેતીની ચોક્કસ જરુર પડે છે પરંતુ અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટી (CEPT University)ના વિદ્યાર્થીએ…
Read More » -
ભારતીય સેનાએ મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં સુખતવા નદી પર 6 દિવસમાં બેલી બ્રિજનું નિર્માણ કર્યું
ભારતીય સેનાએ 6 દિવસમાં પુલ બનાવીને એક અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં સુખતવા નદી પર બેલી બ્રિજનું નિર્માણ…
Read More » -
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ: ગુજરાતના પ્રથમ ગ્રીનફીલ્ડ એરપોર્ટનું ઉદ્દઘાટન PM મોદી કરે તેવી શક્યતા
રાજકોટના કુવાડવા ગામ પાસે હીરાસરમાં રૂ.1400 કરોડના ખર્ચે ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઓક્ટોબર સુધીમાં પહેલું પ્લેન ઊડી જશે. આ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું…
Read More » -
ગુજરાતના ઉદ્યોગોને કાશ્મીરમાં મળ્યો અઢળક બિઝનેસઃ રૂ. 550 કરોડનું રોકાણ કરશે
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવ્યા બાદ અહીં જુદા જુદા બિઝનેસની તકમાં ભારે વધારો થયો છે. ગુજરાત સ્થિત…
Read More »