Civil Engineering
-
નિહાળો: અયોધ્યામાં નિર્માંણ પામી રહેલા ભગવાન શ્રીરામ મંદિરની એક ઝલક
કરોડો હિન્દુઓની આસ્થા સમા ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માંણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ભારત દેશની નામાંકિત કંસ્ટ્ર્ક્શન કંપનીઓ દ્વારા અયોધ્યામાં…
Read More » -
ત્રણ ટર્મિનલના અપગ્રેડેશન કરવા ઉપરાંત વાસણા ખાતે 698 કરોડના ખર્ચે સુએજ પ્લાન્ટ બનાવાશે
અમદાવાદમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અપગ્રેડેશન પ્રોજેકટ માટે વિશ્વ બેંક તરફથી મળનારી લોન પૈકી વાસણા ખાતે હયાત ત્રણ ટર્મિનલના અપગ્રેડેશન ઉપરાંત…
Read More » -
બુલેટ ટ્રેનના રૂટમાં સૌપ્રથમ 1 કિમીનો વાયાડક્ટ તૈયાર
સુરત-નવસારી વચ્ચે અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પ્રથમ 1 કિલોમીટર લાંબો વાયડક્ટ (ઊંચો બ્રિજ કે જેના પર ટ્રેક બિછાવાશે) પૂર્ણ…
Read More » -
બંગાળમાં 1000 કરોડના ખર્ચે બની રહ્યું છે દુનિયાનું સૌથી મોટું મંદિર
દુનિયાના સૌથી મોટા મંદિરનું નિર્માણ હવે અંતિમ તબક્કામાં છે. પ.બંગાળના નાદિયા જિલ્લામાં આવેલા માયાપુરમાં ઈસ્કોન હેડક્વાર્ટરમાં 2009થી આ મંદિરનું કામ…
Read More » -
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ કોરિડોર, રસ્તાઓ વિકસાવવા નવ અબજ રૂપિયા ફાળવાયા
અયોધ્યામાં નિર્માણાધીન શ્રી રામ મંદિરની સાથે સાથે રામ જન્મભૂમિની આસપાસના વિસ્તારને વિકસાવવાની કવાયત પણ જોર પકડી રહી છે. યોગી સરકાર…
Read More » -
સિક્કિમ સાથે કનેક્ટિવિટી માટે નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વે સેવોકે-રંગપો રેલ્વે પ્રોજેક્ટ 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના
સિક્કિમ સાથે કનેક્ટિવિટી માટે નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વે સેવોકે-રંગપો રેલ્વેનો પ્રોજેક્ટ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ લાઇન, જે…
Read More » -
દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવે પ્રોજેક્ટ પૂર્ણતાના આરે- નિતીન ગડકરી
દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવે પ્રોજેક્ટ પર સફળતા હાંસલ કરવામાં આવી છે. છેલ્લો 20 કિમીનો વિસ્તાર રાજા જી નેશનલ પાર્કના ઇકો-સેન્સિટિવ ઝોનમાંથી પસાર…
Read More » -
દુનિયામાં સૌથી ઉંચાઇ પર આવેલો રેલવે બ્રીજ, 28 હજાર કરોડ રુપિયામાં થયો છે તૈયાર
ભારતવાસીઓ સ્વતંત્રતાના 75 વર્ષ પુરા થતા અમૃત મહોત્સવ ઉજવી રહયા છે. 15 મી ઓગસ્ટને ગણતરીના કલાકો જ બાકી રહયા છે …
Read More » -
પર્યાવરણીય અસર મૂલ્યાંકનની અપૂર્ણતા હોવા છતાં દરિયાકાંઠાના કેટલાક પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે: CAG રિપોર્ટ
CAGના નવા અહેવાલમાં જણાવાયું છે કે, પર્યાવરણીય અસર આકારણી (EIA) રિપોર્ટમાં અપૂરતીતા હોવા છતાં 2015-2020 દરમિયાન દરિયાકાંઠાના નિયમન ઝોનમાં કેટલાક…
Read More » -
ગાંધીનગરમાં 45 કરોડના ખર્ચે નવા અદ્યતન રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સ બનાવાશે, ત્રણ માળના ફ્લેટ ટાઈપનાં 120 મકાનો બનશે
ગાંધીનગરમાં સાડા ચાર દાયકા જૂના એટલે કે અંદાજીત 45 વર્ષ જૂના રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સને તોડી નાખીને અદ્યતન સુવિધાઓ વાળા ગ્રાઉન્ડ…
Read More »