Civil Engineering
-
પ્રમુખનગરમાં 45 ફૂટ ઊંચી પ્રમુખસ્વામી પ્રતિમા અને 18 ફૂટ ઊંચી હાથની પ્રતિકૃતિ બની આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદમાં પરમ પૂજનીય પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે લોકોનાં હદય હિલોળે ચડ્યાં છે. ગુજરાતના બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શનનું મેગેઝિન બિલ્ટ ઈન્ડિયાની ટીમે…
Read More » -
મેટ્રો રેલના એમડી અને પદ્મશ્રી એસ.એસ. રાઠૌરની મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિમણૂંક, માર્ગ-મકાન સહિત અનેક મહત્વના વિભાગો અંગે આપશે સલાહ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે એસ.એસ. રાઠૌરની નિયુક્તિ કરવામાં આવી છે. રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર તરીકે માર્ગ-મકાન, નાગરિક ઉડ્ડયન, મેટ્રો રેલ પ્રોજેક્ટ અને રેલ્વેઝ, જળસંપત્તિ, નર્મદા અને કલ્પસર વિષયોમાં પોલિસી સંબંધિત મોનિટરીંગ અને પોલિસી સંદર્ભના કામકાજ માટે સલાહકારની ફરજ નિભાવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવે તે ક્ષેત્રો માટે પણ રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર રહેશે. એસ.એસ. રાઠૌરનો કાર્યકાળ મુખ્યમંત્રીના કાર્યકાળ સુધી અથવા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી, આ બે માંથી જે વ્હેલું હોય ત્યાં સુધીનો રહેશે. મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિયુકત થતાં એસ.એસ. રાઠૌરને જરૂરી સ્ટાફ-કર્મચારી ગણ તેમજ અન્ય સુવિધાઓ રાજ્ય સરકાર પૂરી પાડશે. અહીં નજર એસ.એસ. રાઠૌરના કાર્યકાળ પર. •સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠૌર ગુજરાત ઈજનેરી સેવાના અધિકારી છે, તેઓએ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તેમજ જળસંપત્તિ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી વર્ષ ૨૦૧૪માં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા છે. •વર્ષ ૨૦૧૮માં આંતરમાળખાકીય વિકાસના યોગદાન માટે ભારતના નાગરિક સન્માન “પદ્મશ્રી”…
Read More » -
રીયલ એસ્ટેટમાં તેજી, દેશના આઠ મોટા શહેરોમાં મિલકતોની કિંમતમાં વાર્ષિક સરેરાશ 6% વધારો
દેશના રિઅલ એસ્ટેટ સેક્ટરમાં ફરીથી તેજી જોવા મળી રહી છે. આઠ મોટા શહેરોમાં જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન મિલકતોની કિંમતમાં વાર્ષિક સરેરાશ 6%…
Read More » -
GICEA સંસ્થા, તેનાં 75 વર્ષના સમાપન અંતર્ગત યોજશે ત્રિ-દિવસીય સમાપન સમારોહ
ગુજરાતના આર્કિટેક્ટ અને સિવિલ એન્જિનિયર્સની નામાંકિત સંસ્થા ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ(GICEA) સંસ્થા દ્વારા ડીસેમ્બરની 22, 23 અને 24ના…
Read More » -
દક્ષિણપૂર્વીય તાઈવાનમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ, 146 લોકો ઈજા ગ્રસ્ત
રવિવારે તાઈવાનના છૂટાછવાયા વસ્તીવાળા દક્ષિણપૂર્વીય ભાગમાં 6.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ટાપુના હવામાન બ્યુરોએ જણાવ્યું હતું કે, ટ્રેનની ગાડીઓ પાટા પરથી ઉતરી ગઈ હતી, જેના કારણે એક સુવિધા સ્ટોર તૂટી પડયો હતો અને સેંકડો લોકો પહાડી રસ્તાઓ પર ફસાયા હતા. હવામાન બ્યુરોએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર તાઈતુંગ કાઉન્ટીમાં હતું અને તે જ વિસ્તારમાં શનિવારે સાંજે 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. નોંધનીય છે કે,આ પહેલાં શરૂઆતના નાના આંચકા આવ્યા હતા. તે જ સમયે, 17…
Read More » -
અમદાવાદના ક્રેડાઈ-ગાહેડ હાઉસ ખાતે એન્જિનીયર્સ ડે નિમિત્તે, યોજાયો સિવિલ એન્જિનિયર્સનો સેમિનાર
અમદાવાદના ક્રેડાઈ-ગાહેડ હાઉસ ખાતે સિવિલ એન્જિનીયર ડૉ. ગિરીશ શિંઘાઈ દ્વારા એન્જિનીયર્સ ડે નિમિત્તે, સિવિલ એન્જિનીયર્સ માટે એક સેમિનારનું આયોજન કરાયું…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દેશભરના એન્જિનીયર્સને સિવિલ એન્જિનિયર્સ ડેની પાઠવી શુભેચ્છાઓ.
આજે સિવીલ એન્જિનિયર્સ માટે “I am an Civil Engineer”કહીને ગર્વ લેવાનો દિવસ છે. કારણ કે, 15 સપ્ટેમ્બરના રોજ દેશના મહાન…
Read More » -
આવતીકાલે 15 સપ્ટેમ્બર-સિવિલ એન્જિનીયર્સ ડે, દેશમાં સિવિલ એન્જિનીયરીંગ શિક્ષણ-સેમિનાર દ્વારા થશે ઉજવણી
આવતીકાલનો દિવસ, દરેક સિવીલ એન્જિનિયર્સ માટે “I am Civil Engineer”કહીને ગર્વ લેવાનો દિવસ છે. કારણ કે, 15 સપ્ટેમ્બરના રોજ દેશના…
Read More » -
દેશનું પ્રથમ સ્વદેશી 18 માળનું INS Vikrant એરક્રાફ્ટ કેરિયરને PM મોદી આજે આપશે લીલીઝંડી
દેશનું પ્રથમ સ્વદેશી 18 માળનું INS Vikrant એરક્રાફ્ટ કેરિયરને PM મોદી આજે આપશે લીલીઝંડી INS વિક્રાંત, ભારતનું સૌપ્રથમ ઘરેલું એરક્રાફ્ટ…
Read More » -
CEPTના વિદ્યાર્થીઓએ સિમેન્ટ અને પાણી વગર કોંક્રિટનું મજબૂત સ્ટ્રક્ચર બનાવ્યું
નવું બાંધકામ કરવાનું હોય ત્યારે સિમેન્ટ, કોંક્રિટ અને રેતીની ચોક્કસ જરુર પડે છે પરંતુ અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટી (CEPT University)ના વિદ્યાર્થીએ…
Read More »