Civil Engineering
-
પૂજ્ય પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ: પ્રમુખનગરમાં GICEAના મેમ્બર્સ માટે યોજાયો પ્લાનિંગ એન્ડ કન્સ્ટ્રક્શન કૉન્ક્લેવ
ગુજરાતના સિવીલ એન્જિનીયર્સ અને આર્કિટેક્ટની પ્રતિષ્ઠિત સંસ્થા GICEAનો કૉન્ક્લેવનું આયોજન પૂજ્ય પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત પ્રમુખનગરમાં આયોજિત કરાયો હતો.…
Read More » -
રીયલ એસ્ટેટ સેક્ટરમાં મહેસૂલી કાયદા-નિયમોમાં જલદી સુધારા કરાશે- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ગણેશ ગ્રાઉન્ડ પર ક્રેડાઈ-ગાહેડ અમદાવાદનો 17 મો ત્રિદિવસીય પ્રોપર્ટી શો ખુલ્લો મૂક્યો છે. તે દરમિયાન…
Read More » -
2022ના વર્ષમાં મકાનોની માંગ 50 ટકા સુધી વધી : અહેવાલ
2022ના વર્ષમાં મોટાભાગના સેક્ટરમાં સ્થિતી સામાન્ય રહી હતી પરંતુ રીયલ એસ્ટેટ સેક્ટરમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. પ્રોપટાઈગરના અહેવાલ મુજબ…
Read More » -
પ્રમુખનગરમાં 45 ફૂટ ઊંચી પ્રમુખસ્વામી પ્રતિમા અને 18 ફૂટ ઊંચી હાથની પ્રતિકૃતિ બની આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદમાં પરમ પૂજનીય પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે લોકોનાં હદય હિલોળે ચડ્યાં છે. ગુજરાતના બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શનનું મેગેઝિન બિલ્ટ ઈન્ડિયાની ટીમે…
Read More » -
મેટ્રો રેલના એમડી અને પદ્મશ્રી એસ.એસ. રાઠૌરની મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિમણૂંક, માર્ગ-મકાન સહિત અનેક મહત્વના વિભાગો અંગે આપશે સલાહ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે એસ.એસ. રાઠૌરની નિયુક્તિ કરવામાં આવી છે. રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર તરીકે માર્ગ-મકાન, નાગરિક ઉડ્ડયન, મેટ્રો રેલ પ્રોજેક્ટ અને રેલ્વેઝ, જળસંપત્તિ, નર્મદા અને કલ્પસર વિષયોમાં પોલિસી સંબંધિત મોનિટરીંગ અને પોલિસી સંદર્ભના કામકાજ માટે સલાહકારની ફરજ નિભાવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવે તે ક્ષેત્રો માટે પણ રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર રહેશે. એસ.એસ. રાઠૌરનો કાર્યકાળ મુખ્યમંત્રીના કાર્યકાળ સુધી અથવા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી, આ બે માંથી જે વ્હેલું હોય ત્યાં સુધીનો રહેશે. મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિયુકત થતાં એસ.એસ. રાઠૌરને જરૂરી સ્ટાફ-કર્મચારી ગણ તેમજ અન્ય સુવિધાઓ રાજ્ય સરકાર પૂરી પાડશે. અહીં નજર એસ.એસ. રાઠૌરના કાર્યકાળ પર. •સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠૌર ગુજરાત ઈજનેરી સેવાના અધિકારી છે, તેઓએ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તેમજ જળસંપત્તિ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી વર્ષ ૨૦૧૪માં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા છે. •વર્ષ ૨૦૧૮માં આંતરમાળખાકીય વિકાસના યોગદાન માટે ભારતના નાગરિક સન્માન “પદ્મશ્રી”…
Read More » -
રીયલ એસ્ટેટમાં તેજી, દેશના આઠ મોટા શહેરોમાં મિલકતોની કિંમતમાં વાર્ષિક સરેરાશ 6% વધારો
દેશના રિઅલ એસ્ટેટ સેક્ટરમાં ફરીથી તેજી જોવા મળી રહી છે. આઠ મોટા શહેરોમાં જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન મિલકતોની કિંમતમાં વાર્ષિક સરેરાશ 6%…
Read More » -
GICEA સંસ્થા, તેનાં 75 વર્ષના સમાપન અંતર્ગત યોજશે ત્રિ-દિવસીય સમાપન સમારોહ
ગુજરાતના આર્કિટેક્ટ અને સિવિલ એન્જિનિયર્સની નામાંકિત સંસ્થા ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ(GICEA) સંસ્થા દ્વારા ડીસેમ્બરની 22, 23 અને 24ના…
Read More » -
દક્ષિણપૂર્વીય તાઈવાનમાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ, 146 લોકો ઈજા ગ્રસ્ત
રવિવારે તાઈવાનના છૂટાછવાયા વસ્તીવાળા દક્ષિણપૂર્વીય ભાગમાં 6.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ટાપુના હવામાન બ્યુરોએ જણાવ્યું હતું કે, ટ્રેનની ગાડીઓ પાટા પરથી ઉતરી ગઈ હતી, જેના કારણે એક સુવિધા સ્ટોર તૂટી પડયો હતો અને સેંકડો લોકો પહાડી રસ્તાઓ પર ફસાયા હતા. હવામાન બ્યુરોએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર તાઈતુંગ કાઉન્ટીમાં હતું અને તે જ વિસ્તારમાં શનિવારે સાંજે 6.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. નોંધનીય છે કે,આ પહેલાં શરૂઆતના નાના આંચકા આવ્યા હતા. તે જ સમયે, 17…
Read More » -
અમદાવાદના ક્રેડાઈ-ગાહેડ હાઉસ ખાતે એન્જિનીયર્સ ડે નિમિત્તે, યોજાયો સિવિલ એન્જિનિયર્સનો સેમિનાર
અમદાવાદના ક્રેડાઈ-ગાહેડ હાઉસ ખાતે સિવિલ એન્જિનીયર ડૉ. ગિરીશ શિંઘાઈ દ્વારા એન્જિનીયર્સ ડે નિમિત્તે, સિવિલ એન્જિનીયર્સ માટે એક સેમિનારનું આયોજન કરાયું…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દેશભરના એન્જિનીયર્સને સિવિલ એન્જિનિયર્સ ડેની પાઠવી શુભેચ્છાઓ.
આજે સિવીલ એન્જિનિયર્સ માટે “I am an Civil Engineer”કહીને ગર્વ લેવાનો દિવસ છે. કારણ કે, 15 સપ્ટેમ્બરના રોજ દેશના મહાન…
Read More »