Civil Engineering
-
સાવધાન ! 31 જાન્યુઆરી પહેલાં FASTag KYC કરાવો અપડેટ,નહિંતર FASTag થશે બ્લેકલિસ્ટ અથવા રદ્દ:NHAI
કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય અંતર્ગતની નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ ભારતના તમામ ફાસ્ટેગ અનિવાર્ય વાહનચાલકોને અપીલ કરી છે કે,…
Read More » -
અટલ સેતુ બ્રિજ પર ભરવો પડશે, બંને સાઈડના 500 રુપિયા ટોલ ટેક્સ, જાણો ક્યા વાહનોને બ્રિજ પર નથી પરવાનગી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે, માયાનગરી મુંબઈમાં નવી મુંબઈ અને જૂની મુંબઈને જોડતો અટલ સેતુ બ્રિજનું ઉદ્દઘાટન કર્યુ હતું. આ બ્રિજના…
Read More » -
દેશનો સૌથી લાંબો દરિયાઈ અને એન્જીનીયરીંગ માર્વેલ બ્રિજ “અટલ બ્રિજ”ની મુખ્ય તકનીકી વિશેષતાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશનો સૌથી લાંબો દરિયાઈ અટલ બ્રિજનું ઉદ્દઘાટન કર્યું હતું. ઓલ્ડ મુંબઈની સિવરી અને ન્યૂં મુંબઈની ન્હાવા,…
Read More » -
અમદાવાદમાં યોજાયું GICEAનું દિવાળી કેન્ડલ ડીનર, સુરેન્દ્ર કાકા અને ડે. મેયર જતીન પટેલ રહ્યા ઉપસ્થિત.
ગુજરાતભરના આર્કીટેક્સ્ અને સિવીલ એન્જીનીયર્સના પ્રતિષ્ઠિત સંસ્થા GICEA દ્વારા દર વર્ષની પરંપરાગત મુજબ, દિવાળી કેન્ડર ડીનરનું ભવ્ય આયોજન કર્યુ હતું. કેન્ડલ…
Read More » -
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે SDBનું ઉદ્દઘાટન, જાણો પીએસપી પ્રોજેક્ટ લિમિડેટના અદ્દભૂત નિર્માણકાર્યની એક ઝલક.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરશે. તેની સાથે સુરતની સૂરત વિશ્વભરના ડાયમંડ માર્કેટમાં શાઈનિંગ મારશે. ત્યારે જાણો…
Read More » -
બુલેટ ટ્રેન માત્ર 2 કલાકમાં જ અમદાવાદથી મુંબઈ લઈ જશે, 2028માં પ્રોજેક્ટનું કામ થશે પૂર્ણ
મુંબઈ અને અમદાવાદ હાઈ સ્પીડ ટ્રેન કોરિડોરનું નિર્માણકાર્ય હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેનનો મહત્વનો રુટ નિર્માણ પામી ચૂક્યો છે,…
Read More » -
કેન્દ્રીય મંત્રી ગડકરીએ કન્સ્ટ્રક્શન કોસ્ટ અને ક્વૉલિટી સુધારવા માટે કૉન્ટ્રાક્ટરોને કરી અપીલ
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત ચાર દિવસીય ઈન્ડિયન રોડ કોંગ્રેસની કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય રોડ-હાઈવે અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ, ગુજરાતને…
Read More » -
મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ ટીમની સફળતા, 10મહિનામાં બુલેટ ટ્રેનની ટનલ તૈયાર
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ્વે પ્રોજેક્ટમાં ગુજરાતના વલસાડ જિલ્લા નજીક આવેલા ઝરોલી ગામ પાસેના પર્વતમાંથી ટનલ બનાવવાનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરીને…
Read More » -
આજે નવ ભારતના શિલ્પીકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ, ‘Yashobhoomi’ convention centre’ નું કરશે ઉદ્દઘાટન
આજે નવ ભારતના શિલ્પીકાર એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73 મો જન્મ દિવસ છે. ત્યારે મોદી તેમના જન્મદિવસ પર સવારે 11:30 કલાકે, દિલ્હીના…
Read More » -
અમદાવાદમાં Satyamev Groupનો Satyamev Luxor, 3 માળનું પોડિયમ પાર્કિંગ ધરાવતો પ્રથમ રેસિ. પ્રોજેક્ટ
અમદાવાદમાં હાઈ રાઈઝ અને આઈકોનિક બિલ્ડિંગનો યુગ શરુ થઈ ગયો છે. હાલ શહેરના પશ્વિમ વિસ્તારના એસ.જી. હાઈવે પર અંદાજિત 4…
Read More »