Civil Engineering
-
ભારતનું ગૌરવ: PSP Projectsએ માત્ર 54 કલાકમાં 24,000 CMTનો વર્લ્ડ લાર્જેસ્ટ રિલિજિયસ ટેમ્પલ કોંક્રિટ રાફ્ટ કાસ્ટ કરી, વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો.
ભારતની નામાંકિત પીએસપી પ્રોજેક્ટસ્ લિમિટેડે, અદાણી સિમેન્ટ અને વિશ્વઉમિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે, અમદાવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે, કુલ 24000 ક્યૂબિક મીટર…
Read More » -
વિશ્વ ઉમિયાધામ ખાતે, 72 કલાકમાં 24,089 CMTનો ક્રોંક્રિટ રાફ્ટ નિર્માણ કરી, PSP Projects સ્થાપશે વર્લ્ડ રેકોર્ડ
અમદાવાદના જાસપુર ખાતે, 100 વીઘા વિશાળ ભૂ-પટલ પર વિશ્વનું સૌથી ઊંચુ જગત જનની માં ઉમિયાનું મંદિરનું નિર્માણકાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું…
Read More » -
BAI ગુજરાત ચેપ્ટરના ચેરમેન તરીકે કેવલ પરીખની વરણી, તે સાથે રાજ્યના 9 સેન્ટરના ચેરમેનોએ લીધી શપથ
આઝાદ ભારત પહેલાં સ્થપાયેલી, બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા નામની સંસ્થા આજે વટવૃક્ષ બનીને ભારતભરમાં પથરાઈ છે અને મોટીસંખ્યામાં મેમ્બર્સ છે.…
Read More » -
મિત્રો…..બિલ્ટ ઈન્ડિયા મેગેઝિનની એક પહેલ- વર્તમાનમાં રંગ લાવી
આપ જોઈ રહ્યા છો તે, ડાયાફોર્મ વૉલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ડાયાફોર્મ વૉલનું નિર્માણ, આપ જ્યાં હાઈરાઈઝ બિલ્ડિંગ કરવા…
Read More » -
અન્ય એક ગુજરાતનું ગૌરવ: વડાપ્રધાન મોદીએ, ચોલાપુરમ-તંજાવુર NH-36નું કર્યું લોકાર્પણ. તો નવીન જિંદાલે, નેશનલ હાઈવેની ગુણવત્તાની કરી પ્રસંશા.
6 એપ્રિલ-2025 ના રોજ રામનવમીના પાવન દિવસે, વડાપ્રધાન મોદીએ દક્ષિણ ભારતના મહત્વના રાજ્ય તમિલનાડુમાં નવો પમ્બન વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું…
Read More » -
આજે PM મોદી દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે,ગુજરાતનું ગૌરવ !
આજે બપોરે 12:45 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તમિલનાડુમાં આવેલા રામેશ્વરમ ખાતે, દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ, નવા પંબન રેલ…
Read More » -
ઈન્ફ્રા. પ્રોજેક્ટની ઉચ્ચત્તમ ગુણવત્તા, સમયમર્યાદા સુનિશ્વિત કરવા NHAIએ, DPR સેલની કરી સ્થાપના, 40 નિષ્ણાંતોનો સમાવેશ
દેશભરમાં મોટીસંખ્યામાં નિર્માણ પામી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસ્, હાઈવે, રોડ અને બ્રિજનું નિરીક્ષણ અને સમયમર્યાદામાં પૂર્ણ થાય છે કે, તેનું ધ્યાન…
Read More » -
અમદાવાદના ગોતા અને વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે છારોડી ખાતે નિર્માણ પામશે ફ્લાયઓવર બ્રિજ
અમદાવાદ શહેરનો મહત્વનો અને ટ્રાફિકથી ધમધમતા એસ.જી. હાઈવે પર ગોતા ચોકડી થી વૈષ્ણોદેવી સર્કલ ફ્લાયઓવર બ્રિજની વચ્ચે છારોડી જંક્શન પર…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દેવભૂમિ દ્વારકામાં એન્જીનીયરીંગ માર્વેલ ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ કર્યું ઉદ્દઘાટન
દેવભૂમિ દ્વારકામાં એન્જીનીયરીંગ માર્વેલ ઓખાથી બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ફેબ્રઆરીના રોજ કર્યું હતું. ઉલ્લેખનીય…
Read More » -
અમદાવાદમાં યોજાયો BAIનો સેમિનાર, હાઈરાઈઝ બિલ્ડિંગ ટેક્નોલોજી અંગે કરાઈ ડિબેટ
અમદાવાદમાં બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા(BAI)ના વેસ્ટર્ન રિજનના કૉન્ટ્રાક્ટર્સ અને બિલ્ડર્સ દ્વારા ઝડપી હાઈરાઈઝ કન્સ્ટ્રક્શન અને સિમ્પોઝિયમના મુદ્દાઓ અંગે સેમિનારનું આયોજન…
Read More »