GovernmentInfrastructureNEWS

ગુજરાતમાં 10 હજાર વસ્તી ધરાવતાં ગામોમાં 5.5 મીટરની પહોળાઈ રોડ નિર્માંણ પામશે- નિતીન પટેલ

ગુજરાતનાં ગામોમાં સારો માળખાકીય વિકાસ સાધવા માટે ગુજરાત સરકાર સક્રિય છે. હવે, ગુજરાતમાં 10 હજારની વસ્તી ધરાવતાં તમામ ગામડાંઓમાં 5.5 મીટરની પહોળાઈ ધરાવતા રસ્તા નિર્માંણ કરવામાં આવશે તેવી જાહેરાત રાજ્યના રોડ અને પરિવહન મંત્રી નિતીન પટેલે ગુજરાત વિધાનસભામાં કરી હતી.

ટીમ બિલ્ટ ઈન્ડિયા, સૌજન્ય- ગુજરાત સરકાર

Show More

Related Articles

Back to top button
Close