Year: 2020
-
Built India Talk
-
Built India Talk
-
Civil Technology
ભરુચનો ગોલ્ડન બ્રીજ, સિવિલ એન્જીનીયરીંગનો અદ્દભૂત દ્દષ્ટાંત
આ પુલ ૭ ડિસેમ્બર ૧૮૭૭થી રોજ સર જોન હોક્શોની રુપરેખા મુજબ તૈયાર કરવાની શરૂઆત થયેલી અને ૧૬ મે ૧૮૮૧ને દિવસે તે બનીને તૈયાર થઇ…
Read More » -
Civil Technology
વિશ્વનો સૌથી ઉંચો ચિનાબ રેલ્વે બ્રીજ, ભારતનું વિશ્વમાં કંસ્ટ્રક્શન ક્ષેત્રની સિદ્ધિ
ભારત વિશ્વ રેકોર્ડ નિર્માંણ કરવામાં અગ્રેસર હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતના અમદાવાદમાં વિશ્વનું મોટામાં મોટું ક્રિકેટ સ્ટેડિયમ નિર્માંણ કરીને…
Read More » -
Civil Technology
સરદાર સરોવર ગુજરાતની જીવાદોરી, વીજ ઉત્પાદન માટેની મહત્વની યોજના.
આ માટે મુખ્ય બંધનું નિર્માણ ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના કેવડીયા નજીક આવેલા નવાગામ પાસે મહદંશે પૂર્ણ થઇ ચુક્યું છે અને બંધ કાર્યરત પણ છે, પરંતુ તેની ઉંચાઇ…
Read More » -
Heritage Sites
કમ્બોડિયાનું અંકોરવાટ મંદિર, વિશ્વમાં આર્કીટેક્ટચરીમાં મોખરે, હિન્દુ અને બૌદ્ધ ધર્મની સંવાદિતનો ઉત્તમ નમૂનો.
અંગકોર વાટ ( “રાજ મંદિર”) કમ્બોડીયામાં આવેલું મંદિર સંકુલ છે અને વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્થળ છે, જે 162.6 hectares (1,626,000 m2; 402 acres)…
Read More » -
Heritage Sites
વર્લ્ડ હેરિટેજ લોથલ, માળખાકીય સુવિદ્યાઓની ઉત્તમ સાઈટ
ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુના પાટનગર અમદાવાદથી દક્ષિણ-પશ્વિમે ૮૦ કિલોમીટર જેટલા અંતરે અમદાવાદ જિલ્લામાં આવેલા ભાલ વિસ્તારમાં આવેલા લોથલની શોધ ઇ. સ. ૧૯૫૪ ના નવેમ્બર માસમાં…
Read More » -
Heritage Sites
જૂનાગઢના ચાંપાનેરનો કિલ્લો, ગુજરાતની ઐતિહાસિક ઘરોહર
ચાંપાનેર ભારત દેશનાં ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા પંચમહાલ જિલ્લામાં આવેલા કુલ ૭ (સાત) તાલુકાઓ પૈકીના એક એવા હાલોલ તાલુકામાં આવેલું એક ગામ છે. ચાંપાનેર પાવાગઢની તળેટીમાં વસેલું છે, જ્યાંથી આશરે…
Read More » -
Heritage Sites
ધોળાવીરા પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર
ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે…
Read More » -
Heritage Sites
અડાલજની વાવ – હિંદુ-મુસ્લિમ સ્થાપત્ય કળાનો એક ઉત્કૃષ્ઠ નમૂનો
રૂડાબાઈની વાવ કે જે મોટેભાગે અડાલજની વાવ તરીકે ઓળખાય છે તે ગુજરાતનાં અમદાવાદ પાસેથી પસાર થતાં સરખેજ-ગાંધીનગર ધોરીમાર્ગ ઉપર ગાંધીનગર તાલુકાનાં અડાલજ ગામમાં આવેલી વાવ છે. અડાલજ ગામની સીમમાં વીરસંગ વાધેલાએ…
Read More »