-
Government
યાત્રાધામ અંબાજીને રેલ્વે લાઇનથી જોડવાની મંજુરી મળતાં જમીન સંપાદન માટે પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ
જમીન સંપાદનની કામગીરી સમયસર પૂર્ણ કરી યાત્રાધામ અંબાજીને રેલ્વે સેવાથી જોડવામાં આવશેઃ કલેકટરશ્રી આનંદ પટેલ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રસિદ્ધ…
Read More » -
Civil Engineering
મધ્યપ્રદેશમાં રીવા-કટની-જબલપુર-લખનાડોન સુધીના સ્ટ્રેચને ફોર લેનિંગ માટે 4,345 કરોડના ખર્ચે થયું બાંધકામ- નિતીન ગડકરી
મધ્યપ્રદેશમાં કનેક્ટિવિટીને મોટો વેગ આપતા, રીવા-કટની-જબલપુર-લખનાડોન સુધીના સ્ટ્રેચને ફોર લેનિંગ ઑગસ્ટ 2020 થી કાર્યરત કરવામાં આવ્યું છે. આ 288 KM…
Read More » -
Civil Engineering
PM મોદીએ યુપીમાં બુંદેલખંડ એક્સપ્રેસ-વેનું કર્યું ઉદ્ઘાટન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર, 16 જુલાઈ, 2022 ના રોજ 296-km-લાંબા બુંદેલખંડ એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું, જે ઉત્તર પ્રદેશના સાત જિલ્લામાંથી…
Read More » -
NEWS
અમદાવાદને મેગા સિટી સભ્ય તરીકે C-40માં સ્થાન
ક્લાયમેટ રેઝિલિયન્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટને વેગ આપવા બદલ અમદાવાદ શહેરનો મેગા સિટી સભ્ય તરીકે C-40 શહેરોમાં સમાવેશ કરાયો છે. C-40ની…
Read More » -
NEWS
ગાંધીનગરમાં NHAIના ચીફ મેનેજરની ધરપકડ, નિવાસેથી ૨૦ લાખની કેશ મળી
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ)ના ગાંધીનગરના ચીફ મેનેજર દિગ્વિજય મિશ્રાની ૧૦ લાખની લાંચ લેવાના કેસમાં સીબીઆઈએ ધરપકડ કરી લીધી…
Read More » -
Civil Engineering
ગૌતમ અદાણીનો વધુ એક મેગા પ્લાનઃ અબજોના ખર્ચે Aero Cities વિકસાવશે
અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી (Gautam Adani) તેમના જંગી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન માટે જાણીતા છે. ભવિષ્ય માટે તેમણે એટલી મોટી યોજનાઓ…
Read More » -
Government
હવે બિલ્ડિંગમાં 2 માળથી વધુ ભોંયરા હોય તો પાણી ઉલેચવા ખાનગી પંપ વસાવવો પડશે, સ્ટેન્ડિંગ કમિટીનો નિર્ણય
અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં આવેલા સોસાયટી અને કોમ્પ્લેક્સના ભોંયરામાં પાણી ભરાઈ ગયું હતું. આખું ભોંયરું પાણીથી…
Read More » -
Civil Engineering
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે તમામ મંજૂરીઓ આપવામાં આવી છે – Dy CM ફડણવીસ
મહારાષ્ટ્ર સરકારે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ઝડપી બનાવવા માટે તમામ મંજૂરીઓ આપી દીધી છે, એમ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે…
Read More » -
Infrastructure
મહેર હોમ્સ-1માં ભૂવો પડવાનો મામલો: શેલા, ગોધાવીના તમામ પ્રોજેક્ટ ઔડાના રડારમાં
રવિવારે પડેલા ભારે વરસાદ બાદ શેલામાં આવેલી મહેર હોમ્સ-1ના પાર્કિંગમાં ભૂવો પડી જવાથી ફ્લેટોમાં રહેતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા…
Read More » -
NEWS
અમદાવાદ: ઓગણજમાં દશેશ્વર ફાર્મની દીવાલ પડતાં 5 મજૂર દટાયા, ત્રણનાં મોત, બે સારવાર હેઠળ
અમદાવાદમાં આજે સરેરાશ એક ઇંચ વરસાદ પડ્યો છે. ઉસ્માનપુરા, વાડજ, આશ્રમ રોડ, ઇન્કમટેકસ, સાબરમતી, ચાંદખેડા, મોટેરા, ચાંદલોડિયા, નિર્ણયનગર, રાણીપ વિસ્તારમાં…
Read More »