-
NEWS
મક્તુપુર ગામમાં અનંતા પ્રોકોન દ્વારા વતન પ્રેમ યોજના અંતર્ગત 80 લાખના ખર્ચે ગ્રામ પંચાયતના નવિન ભવનનું નિર્માંણ, ગ્રામીણ વિકાસનું ઉત્તમ ઉદાહરણ
આજે મક્તુપુર ખાતે રાષ્ટ્રીય સંત અને પદ્મશ્રી સ્વામી સચ્ચિદાનંદ મહારાજના વરદ હસ્તે મક્તુપુર ગ્રામ પંચાયતનું નવિન ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું…
Read More » -
Commercial
કાયદા મંત્રીની સ્પષ્ટતા, દસ્તાવેજ નોંધણી માટે BU, પ્લાન રજૂ કરવા મરજિયાત
દસ્તાવેજમાં લોકોને પડતી મુશ્કેલી મામલે મંગળવારે બાર એસો.ને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને રજૂઆત કરી હતી. એસો.ના પ્રમુખ રમેશ કોરાટે કહ્યું…
Read More » -
Government
અમદાવાદ-ગાંધીનગર- ભાવનગરમાં પ્રિલિમિનરી TP સ્કીમ અને રાજકોટ-જામનગરમાં ડ્રાફ્ટ ટી.પી સ્કીમ મંજૂર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં વધુ એક કદમ ભરીને પાંચ મહાનગરોની પાંચ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.…
Read More » -
Government
દિલ્હી ખાતે PM મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ સોલિહ વચ્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અંગે ચર્ચા
PM મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ સોલિહ સાથે મુલાકાત કરી હતી. વિકાસ સહયોગ નવી દિલ્હી સાથે ભારત-માલદીવ સંબંધોનો મુખ્ય આધારસ્તંભ છે,…
Read More » -
Government
TERI, REMC ભારતીય રેલ્વેના ગ્રીન પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે સહયોગ કરશે
એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ (TERI) ભારતીય રેલ્વેના ગ્રીન પ્રોજેક્ટ્સના વિકાસ માટે REMC સાથે સહયોગ કરશે. REMC એ રેલવે મંત્રાલય અને…
Read More » -
Civil Engineering
હાઉસિંગના વધારાના બાંધકામ માટે રાહત પેકેજ, માફી યોજના આપવા માટે રજૂઆત
હાઉસિંગ બોર્ડની જૂની યોજનાઓમાં 90 દિવસમા માટે 100 ટકા પેનલ્ટી માફીનો નિર્ણય સ્થાનિક રહીશોએ આવકાર્યો છે, પરંતુ એવી પણ મુખ્યમંત્રીને…
Read More » -
Govt
Bullet Train: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી યોગ્ય ઝડપે ચાલે છે અને સમયસર પ્રોજેક્ટ પૂર્ણ થશે- કેન્દ્રીય રેલવે મંત્રી
અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ તેના લક્ષ્ય પ્રમાણે કામ કરે છે કે વિલંબિત થયો છે તે સવાલ છે.…
Read More » -
Civil Engineering
દિશમાન હાઉસથી ઝવેરી સર્કલ સુધીના માર્ગને “છનાલાલ જોશી માર્ગ” નું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે નામકરણ
અમદાવાદ શહેરી વિકાસ સેવા સત્તામંડળના પૂર્વ ચેરમેન અને શ્રેષ્ઠ સમાજસેવી સ્વર્ગીયશ્રી છનાલાલ જોશીના જનકલ્યાણનાં અભૂતપૂર્વ અને અવિસ્મરણીય કાર્યો અને તેમના…
Read More » -
NEWS
આજે અમદાવાદ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ધરતી અવોર્ડનું આયોજન, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયા એનાયત
આજે અમદાવાદ ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ધરતી અવોર્ડનું આયોજન કરાયું હતું. જેમાં સામાજિક ક્ષેત્રે સેવાકીય કાર્ય કરનારને ધરતી એવોર્ડથી સન્માનિત…
Read More » -
Government
ગ્રીન હાઇડ્રોજન-નેચરલ ગેસ બ્લેન્ડિંગ પ્રોજેક્ટનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કવાસમાં વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો
સુરત નજીકના કવાસ -એનટીપીસી સ્થિત આદિત્ય નગરમાં ગ્રીન હાઈડ્રોજન નેચરલ ગેસ બ્લેન્ડીંગ પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યું હતું.…
Read More »