-
Housing
કોન્કલેવ ઓફ સિટી લીડર્સમાં CM બોલ્યાં, નગરો-મહાનગરોમાં વિકાસનું કોઈ કામ નાણાંના અભાવે અટકતું નથી
રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી…
Read More » -
Infrastructure
મેગ્નોમ પ્રોપર્ટીઝે સમગ્ર સાઉદી અરેબિયામાં સંખ્યાબંધ અદભૂત પ્રોજેક્ટ્સ વિકસાવવાની યોજના જાહેર કરી છે.
સાઉદી અરેબિયામાં મેગ્નોમ પ્રોપર્ટીઝે, એડ્રિયન સ્મિથ અને ગોર્ડન ગિલ આર્કિટેક્ચર સાથે ભાગીદારીમાં સમગ્ર સાઉદી અરેબિયામાં સંખ્યાબંધ સ્ટટનેબલ સાઉદી રિયલ એસ્ટેટ પ્રોજેક્ટસ્ વિકસાવવાની યોજનાની જાહેરાત કરી છે. સાઉદી અરેબિયાના આ પ્રકારના દ્રષ્ટિકોણથી દેશના કાર્બન ઉત્સર્જનને નેટ શૂન્ય સુધી ઘટાડી શકાશે. પ્રખ્યાત આર્કિટેક્ટ એડ્રિયન સ્મિથ અને તેમના ભાગીદાર ગોર્ડન ગિલ તેમની આંતરરાષ્ટ્રીય ડિઝાઇન ફર્મ, AS+GG આર્કિટેક્ચર દ્વારા, રાજ્યમાં પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કરશે. અલ ખોબરમાં રવાબી હોલ્ડિંગ ખાતે આ પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે એક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મેગ્નોમ પ્રોપર્ટીઝ નવા આશાવાદી વિકાસના આયોજન, બાંધકામ અને સંચાલન દરમિયાન ટકાઉ તકનીકોનો ઉપયોગ કરશે. એડ્રિયન સ્મિથ, UAE ના બુર્જ ખલિફા પાછળના ડિઝાઇનર – વિશ્વની સૌથી ઊંચી ઈમારત, કુદરતી પર્યાવરણ સાથેના દરેક પ્રોજેક્ટના સંબંધને પ્રકાશિત કરવા માટે એક સંકલિત ડિઝાઈન અભિગમનો ઉપયોગ કરશે અને બિલ્ડિંગ ઓરિએન્ટેશન,…
Read More » -
Government
“ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં” : PM નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું 100 વર્ષે દેવલોક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે રાયસણ તેમના ભાઈ પંકજભાઈના ઘરે…
Read More » -
Government
ઓખા-બેટ દ્વારકા સિગ્નનેચર બ્રિજ બનશે, દેશનો એન્જીનીયરીંગ માર્વેલ પ્રોજેક્ટ
કૃષ્ણનગરી દ્વારકામાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે નિર્માણ પામી રહેલો ઓખા- બેટ દ્વારકા સિગ્નનેચર બ્રિજનું નિર્માણકાર્ય પૂર્ણતાને આવરે છે. જેવો…
Read More » -
Civil Engineering
2022ના વર્ષમાં મકાનોની માંગ 50 ટકા સુધી વધી : અહેવાલ
2022ના વર્ષમાં મોટાભાગના સેક્ટરમાં સ્થિતી સામાન્ય રહી હતી પરંતુ રીયલ એસ્ટેટ સેક્ટરમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. પ્રોપટાઈગરના અહેવાલ મુજબ…
Read More » -
Civil Engineering
પ્રમુખનગરમાં 45 ફૂટ ઊંચી પ્રમુખસ્વામી પ્રતિમા અને 18 ફૂટ ઊંચી હાથની પ્રતિકૃતિ બની આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદમાં પરમ પૂજનીય પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે લોકોનાં હદય હિલોળે ચડ્યાં છે. ગુજરાતના બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શનનું મેગેઝિન બિલ્ટ ઈન્ડિયાની ટીમે…
Read More » -
Government
NMCG એ 2700 કરોડના 12 પ્રોજેક્ટસ્ માટે ગટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેની મંજૂરી આપી
નેશનલ મિશન ક્લિન ગંગાના એક્ઝિક્યૂટીવ કમિટીએ ગંગા બેસિન માટે અંદાજિત 2700 કરોડના 12 પ્રોજેક્ટસ્ માં ગટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં મંજૂરી આપી છે. જેમાં…
Read More » -
Government
દેશનો સૌથી લાંબો હાઈવે નોર્થ-સાઉથ કોરિડોર, શ્રીનગરથી કન્યાકુમારી હાઈવે
દક્ષિણથી ઉત્તર અને પૂર્વથી પશ્વિમ આમ ચારેય દિશાઓને કનેક્ટ કરતો નેશનલ હાઈવે પ્રોજેક્ટ નિર્માણ પામી રહ્યો છે. જેમાં ઉત્તર-દક્ષિણ કોરીડોર…
Read More » -
Government
ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાની મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂંક
ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. કે. કૈલાસનાથનની જગ્યાએ હસમુખ અઢિયાની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે અહીં ગુજરાત કેડરના અધિકારી અંગે…
Read More » -
Civil Engineering
મેટ્રો રેલના એમડી અને પદ્મશ્રી એસ.એસ. રાઠૌરની મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિમણૂંક, માર્ગ-મકાન સહિત અનેક મહત્વના વિભાગો અંગે આપશે સલાહ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે એસ.એસ. રાઠૌરની નિયુક્તિ કરવામાં આવી છે. રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર તરીકે માર્ગ-મકાન, નાગરિક ઉડ્ડયન, મેટ્રો રેલ પ્રોજેક્ટ અને રેલ્વેઝ, જળસંપત્તિ, નર્મદા અને કલ્પસર વિષયોમાં પોલિસી સંબંધિત મોનિટરીંગ અને પોલિસી સંદર્ભના કામકાજ માટે સલાહકારની ફરજ નિભાવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવે તે ક્ષેત્રો માટે પણ રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર રહેશે. એસ.એસ. રાઠૌરનો કાર્યકાળ મુખ્યમંત્રીના કાર્યકાળ સુધી અથવા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી, આ બે માંથી જે વ્હેલું હોય ત્યાં સુધીનો રહેશે. મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિયુકત થતાં એસ.એસ. રાઠૌરને જરૂરી સ્ટાફ-કર્મચારી ગણ તેમજ અન્ય સુવિધાઓ રાજ્ય સરકાર પૂરી પાડશે. અહીં નજર એસ.એસ. રાઠૌરના કાર્યકાળ પર. •સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠૌર ગુજરાત ઈજનેરી સેવાના અધિકારી છે, તેઓએ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તેમજ જળસંપત્તિ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી વર્ષ ૨૦૧૪માં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા છે. •વર્ષ ૨૦૧૮માં આંતરમાળખાકીય વિકાસના યોગદાન માટે ભારતના નાગરિક સન્માન “પદ્મશ્રી”…
Read More »