-
Civil Engineering
દેશનો સૌથી લાંબો દરિયાઈ અને એન્જીનીયરીંગ માર્વેલ બ્રિજ “અટલ બ્રિજ”ની મુખ્ય તકનીકી વિશેષતાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશનો સૌથી લાંબો દરિયાઈ અટલ બ્રિજનું ઉદ્દઘાટન કર્યું હતું. ઓલ્ડ મુંબઈની સિવરી અને ન્યૂં મુંબઈની ન્હાવા,…
Read More » -
Government
ગાંધીનગર: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં થયેલી રોકાણ જાહેરાતો પર એક નજર
10 જાન્યુઆરીના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૃતકાળનું પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 નું ઉદ્દઘાટન કર્યુ…
Read More » -
Government
વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં આજે 3 વાગે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું કરશે ઉદ્દઘાટન
વાયબ્રન્ટ ગુજરાતના પૂર્વ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર પહોચશે. જ્યાં તેઓ વિશ્વભરમાંથી આવેલા ગ્લોબલ લીડર્સ અને વિવિધ…
Read More » -
Government
ભગવાન શ્રીરામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, પૂર્વ જાણો મંદિર નિર્માણની વિશિષ્ટતાઓ.
હિન્દુ નાગર છૈલી પરંપરા મુજબ 2.7 એકર જમીનમાં નિર્માણ પામ્યું છે શ્રીરામ મંદિર મંદિરની લંબાઈ પૂર્વથી પશ્વિમ સુધી 380 ફૂટ…
Read More » -
Housing
અમદાવાદમાં ત્રિદિવસીય ગાહેડ પ્રોપર્ટી શો શરુ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રેરા કાર્પેટ એરિયાને આપ્યું સમર્થન.
આજે અમદાવાદના ગણેશ ગ્રાઉન્ડ પર આયોજિત ત્રિદિવસીય ગાહેડ પ્રોપર્ટી શોનું ઉદ્દઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું હતું. આ પ્રસંગે, અમદાવાદના…
Read More » -
Housing
મકાન ખરીદનારો હવે સુપર બિલ્ટઅપ એરિયા શબ્દથી થશે મુક્ત, રેરા કાર્પેટ મુજબ કરશે ખરીદી
શું મકાનની શોધમાં છો ? અને આપ સુપર બિલ્ટઅપ અને કાર્પેટ એરિયાની મુંઝવણમાં મુંઝાઈ રહ્યો છો. તો હવે આપ થશો સુપર બિલ્ટઅપ…
Read More » -
Government
હાલના હાઉસિંગ કમિશનર એસ.બી. વસાવાને R & B Dept. માં પરત લાવવાની સંભાવના
ગુજરાત હાઉસિંગ બોર્ડના હાઉસિંગ કમિશનર એસ.બી. વસાવાને ફરી ગુજરાત સરકારના મહત્વના રોડ એન્ડ બિલ્ડિંગ ડીપાર્ટમેન્ટમાં પાછા ફરે તેવી સંભાવના સેવાઈ…
Read More » -
Housing
ગુજરાત PM10, PM 2.5ની ઉચ્ચ સાંદ્રતા ધરાવતા રાજ્યોમાં 5 ક્રમે – IIT કાનપુર અને IIT દિલ્હીનું સંશોધન
રાજ્યમાં ધૂળના કારણે થતા શ્વસન સંબંધી સ્વાસ્થ્ય સમસ્યો વધુ છે તેવું આઈઆઈટી દિલ્હી અને આઈઆઈટી કાનપુર દ્વારા “Fugitive road dust…
Read More » -
Housing
અમદાવાદમાં યોજાશે 5થી 7 જાન્યુ. સુધી ક્રેડાઈ પ્રોપર્ટી શો-2024,હવે રેરા કાર્પેટથી થશે પ્રોપર્ટી સેલીંગ
અમદાવાદના એસ.જી. હાઈવે નજીક આવેલી ઝાયડ્સ હોસ્પિટલની પાછળના ભાગમાં આવેલા ગણેશ ગ્રાઉન્ડ પર ક્રેડાઈ અમદાવાદનો 18મો પ્રોપર્ટી શોનું આયોજન 5…
Read More » -
Govt
વડાપ્રધાન મોદી આજે અયોધ્યામાં, મંદિર ઉદ્દઘાટન તૈયારીઓની સમીક્ષા સાથે કરશે વિકાસકાર્યોનું લોકાપર્ણ અને શિલાન્યાસ.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામનગરી અયોધ્યાની મુલાકાતે છે. જ્યાં તેઓ 22 જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ-પતિષ્ઠાને લઈને થઈ રહેલી…
Read More »