-
Government
આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી, થલતેજ-શીલજ-રાંચરડા રોડ પર નિર્મિત ચાર માર્ગીય રેલ્વે ઓવર બ્રીજનું લોકાર્પણ કરશે
આવતીકાલે સવારે 11 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, થલતેજ-શીલજ-રાંચરડા રસ્તા પર નવનિર્મિત ચાર માર્ગીય રેલ્વે ઓવર બ્રીજનું લોકાર્પણ વિડિયો કોન્ફરન્સના…
Read More » -
Government
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટેશન મંત્રી નિતીન ગડકરીએ રોડ સેફ્ટી મહિનાનું કર્યું ઉદ્ધઘાટન, કહ્યું ભારતમાં માનવ જીવ બચાવો
ભારત સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટેશનના જણાવ્યાનુસાર, દેશમાં માર્ગ અકસ્માતમાં દરરોજના 415 લોકોનાં મોત થાય છે. એટલે વર્ષે દોઢ લાખ લોકો…
Read More » -
Infrastructure
ફ્રાન્સના ટોટલ ગ્રુપે અદાણી ગ્રીનમાં 20% હિસ્સો ખરીદ્યો, અદાણીને 18,500 કરોડ ચૂકવાશે
ફ્રાન્સની એનર્જી કંપની ટોટલ ગ્રુપે અદાણી જૂથની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડમાં 20% હિસ્સો ખરીદવા એક કરાર કર્યો છે. આ…
Read More » -
Government
અમદાવાદ અને સુરત ગુજરાત સહિત દેશને આત્મનિર્ભર બનાવવા માટે સશક્ત શહેરો – વડાપ્રધાન મોદી
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટ ફ્રેઝ-2 અને સુરત મેટ્રોરેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. આ પ્રસંગે…
Read More » -
Government
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રો ફેજ-2 અને સુરત મેટ્રોનો શિલાન્યાસ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ મેટ્રોરેલ પ્રોજેક્ટ ફ્રેઝ-2 અને સુરત મેટ્રોરેલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો છે. અમદાવાદ મેટ્રોરેલ…
Read More » -
Infrastructure
અનોખો નજારો:હડપ્પનનગર ધોળાવીરાને જોડતા માર્ગનું અદ્દભૂત વિહંગ દૃશ્ય, અહીંથી પાકિસ્તાન છે માત્ર 55 કિ.મી. દૂર
દરિયામાં ટાપુ હોય પણ કચ્છનો દુર્ગમ ખડીર વિસ્તાર તો રણદ્વિપ છે. ધોળાવીરા સહિત માત્ર 12 નાનકડાં ગામડાં ઉપરાંત, અહીં છે…
Read More » -
Government
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે 8 ટ્રેનોને લીલી ઝંડી આપીને રવાના કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેવડિયાને દેશના વિવિધ પ્રદેશોને જોડતી 8 ટ્રેનોને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રવાના કરી છે. આ ટ્રેનો સ્ટેચ્યૂ…
Read More » -
Infrastructure
60 કલાકમાં જ 120 ફૂટ લાંબો બ્રિજ નિર્માંણ, કાશ્મીરને દેશ સાથે જોડ્યું
જમ્મુ-કાશ્મીરના રામબનમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને 60 કલાકમાં બેલી બ્રિજ બનાવી દીધો છે. આ બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાથી કાશ્મીરનો દેશ સાથે સંપર્ક…
Read More » -
Government
ગુજરાતનો પ્રથમ રોડ, ત્રિમંદિરથી હનુમાન મંદિર સુધીના 10 માર્ગીય રોડનું લોકાર્પણ
૨૧.૬૭ કરોડના ખર્ચે નિર્મિત ત્રિમંદિર અડાલજથી હનુમાન મંદિર સુધીના ૧૦ માર્ગીય રસ્તાનું લોકાર્પણ પણ ઉત્તરાયણના દિવસે, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે…
Read More » -
Government
ઉત્તરાયણના તહેવારે નાગરિકોને ફ્લાયઓવરની ભેટ, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ઉવારસદ ફ્લાયઓવર બ્રીજનું કર્યું લોકાર્પણ
પાટનગર ગાંધીનગરના પ્રવેશદ્વાર એવા ઉવારસદ જંકશન ખાતે રૂ. ૧૭ કરોડના ખર્ચે નવનિર્મિત ફ્લાયઓવર અને રૂ. ૨૧.૬૭ કરોડનાં ખર્ચે નિર્મિત ત્રિમંદિર…
Read More »