-
Government
NHAI આગામી 5 વર્ષમાં હાઈવેની બંને બાજુ પર 600 સ્થળો પર વર્લ્ડ ક્લાસ એમિનિટિઝ આપશે.
દેશમાં હાઈવે અને અન્ય માળખાકીય પ્રોજેક્ટો માટે કેન્દ્ર સરકાર સક્રિય છે. જે અંતર્ગત નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા આવનારા પાંચ…
Read More » -
Government
ઔડાએ બજેટ ફાળવ્યું:સાણંદ, બોપલ, કઠવાડામાં 3969 આવાસો માટે રૂ.100 કરોડ ખર્ચાશે
• બોપલની જેમ ઘુમામાં પીવાના પાણીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરાશે ઔડાની બજેટ બેઠકમાં વર્ષ 2020-21માં 1070 કરોડનું બજેટ ફાળવાયું છે. મિશન…
Read More » -
NEWS
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રસ્તાના કામ મંજુર કરવામાં આવ્યા
નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ખંભાત તાલુકાના રસ્તા કામ માટે રુ.14 કરોડ મંજુર કરવામાં આવ્યા.…
Read More » -
Government
અજય એન્જીનીયરીંગ – ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ને બે બ્રીજ પ્રોજેક્ટ મળ્યા.
અજય એન્જીનીયરીંગ – ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ને ગુજરાત સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ તરફથી બે બ્રીજ પ્રોજેક્ટ ફાળવવામાં આવ્યા છે. જેમા એક…
Read More » -
Government
લેન્ડગ્રેબિંગ એક્ટ:ભૂમાફિયા પાસેથી 773 વીઘા જમીન માલિકોને પરત કરાઇ
• 2,539 ફરીયાદો, 414 આરોપી સામે કાર્યવાહી ગુજરાત સરકારે થોડા સમય પહેલાં લાગુ કરેલાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અત્યાર સુધીમાં…
Read More » -
Government
વિધાનસભામાં ઉર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું:ગિફ્ટ સિટીમાં 1 લાખ કરોડનું ટર્નઓવર, 12 હજારને રોજગાર, બ્રિક્સ દેશોની ઝોનલ ઓફિસ પણ બનશે
વિધાનસભામાં બજેટ પરની ચર્ચાનો જવાબ આપતા ઉર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું કે દેશના રોકાણકારો માટે ગુજરાત હવે ફાયનાન્સિયલ હબ પણ…
Read More » -
Government
સિવિલ એન્જિનિયર, આર્કિટેક્ટ માટે:અમદાવાદ, સુરત મેટ્રો પ્રોજેક્ટમાં કામ કરવાની તક, 9 એપ્રિલ સુધીમાં એપ્લિકેશન કરી શકાશે
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (જીએમઆરસીએલ)એ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1 અને ફેઝ-2 તથા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે મેનેજર,…
Read More » -
NEWS
ગામની વાતો:મહેસાણાનું અમીપુરા જ્યાં કોઈ ઘરે પાણી સંગ્રહવા ટાંકા જ નથી
ગામની 500 લોકોની વસતીને દૈનિક 20 હજાર લિટર પાણી સપ્લાય કરાય છેઅગાઉ 24 કલાક પાણી અપાતું હતું, હવે માત્ર પાંચ…
Read More » -
Government
બ્રિજ બંધ:અમદાવાદમાં આજથી નહેરૂબ્રિજ બંધ, સમારકામ ચાલતુ હોવાથી 27 એપ્રિલ સુધી વાહનચાલકો માટે સંપૂર્ણ બંધ રહેશે
અમદાવાદ શહેરની સાબરમતી નદી પર આવેલા સાત બ્રિજમાંથી એક બ્રિજ ઈવા નેહરુબ્રિજને આજે 13 માર્ચથી 45 દિવસ સુધી એટલે કે…
Read More » -
Government
ભારત અને બાંગ્લાદેશને જોડતો મૈત્રી સેતુ બ્રીજનું ઉદ્ઘાટન
ભારત અને બાંગ્લાદેશને જોડતો ફેની નદી પરનો મૈત્રી સેતું બ્રીજનું ઉદ્ઘાન ભારત અને બાંગ્લાદેશના વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું છે. જે…
Read More »