-
Civil Engineering
એક વર્ષના વિકાસકામોની સમીક્ષા કરાઈ, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેકટના ખર્ચમાં ૩૦૦ કરોડનો વધારો થયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ રીવ્યુ બેઠકમાં વર્ષ-૨૦૨૧-૨૨ના વર્ષના બજેટમાં મંજુર કરવામાં આવેલા વિકાસકામો પૈકી ૮૫ ટકા કામો પુરા કરાયા હોવાનો…
Read More » -
Construction
AMC બજેટ રિવ્યૂ બેઠક: ચૂંટણી નજીક આવતા અમદાવાદમાં બ્રિજ, હોસ્પિટલ, રોડ અને ડ્રેનેજ સહિતના કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો અને મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ અધિકારીઓ વચ્ચે આજે બજેટ બેઠક યોજાઇ હતી. જેમાં વર્ષ 2021-22…
Read More » -
NEWS
SG હાઈવે પર 70થી વધુ સ્પીડે કાર દોડાવશો તો પહેલીવાર 2 હજાર, બીજીવાર 4 હજાર દંડ; પછી પકડાયા તો 6 મહિના માટે લાયસન્સ રદ
અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઈવે પર પોલીસ સ્પીડ લિમિટની શનિવારથી અમલવારી શરૂ કરશે. જે મુજબ 70થી વધુ સ્પીડે વાહન દોડાવનાર ચાલક પહેલીવાર…
Read More » -
Construction
જામનગરમાં 65 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવશે
જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સે મેયર તથા મ્યુનિસિપલ કમિશનરને લાલપુર બાયપાસ ચોકડી પર ફ્લાયઓવર બ્રિજ બાનવવા રજૂઆત કરી હતી. આ રજૂઆતને…
Read More » -
NEWS
GIFT સિટીનું વધશે માન : આ દિગ્ગજ સંસ્થા ખોલશે વડુમથક
ગુજરાતના વિકાસની ઓળખ બનેલ ગિફ્ટ સિટીને વધુ એક નવું નજરાણું મળવા જઈ રહ્યું છે જે ગિફ્ટ સિટીનું માન વધારશે. BRICS…
Read More » -
Construction
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ભારતમાલા પરિયોજનાનું પ્રત્યક્ષ નિરીક્ષણ
ભારત સરકારની ભારતમાલા પરિયોજના અંતર્ગત રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપૂર સુધીના 125 કિ.મી ના માર્ગને 6-લેન કરવાની કામગીરી થઈ…
Read More » -
Business
પાર્કિંગ સ્પેસ ન મળતાં સોસાયટીના ચેરમેન, સેક્રેટરીને પક્ષકાર બનાવવા રેરાનો આદેશ
જગતપુરના ગણેશ પરિસર સોસાયટીમાં પાર્કિંગની પૂરતી સુવિધા નહીં હોવા અંગે રહીશોએ બિલ્ડર સામે રેરામાં કરેલી ફરિયાદમાં રેરાએ સોસાયટીના ચેરમેન-સેક્રેટરીને પક્ષકાર…
Read More » -
Government
અમૃતસર-જામનગર ગ્રીનફિલ્ડ કોરિડોર, NHAI દ્વારા વિકસાવવામાં આવેલ સૌથી મહત્વપૂર્ણ ગ્રીનફિલ્ડ કોરિડોર
અમૃતસર-જામનગર ગ્રીનફિલ્ડ કોરિડોર, NHAI દ્વારા વિકસાવવામાં આવેલ સૌથી મહત્વપૂર્ણ ગ્રીનફિલ્ડ કોરિડોર પૈકી એક, સંપૂર્ણ ક્ષમતામાં બનાવવામાં આવી રહ્યો છે. સંપૂર્ણ…
Read More » -
Architect-Design
ભાવનગરમાં સાયન્સ સેન્ટરનું નિર્માણ:અહીં તૈયાર કરવામાં આવેલી વિવિધ પાંચ ગેલરી બનશે આકર્ષણનું કેન્દ્ર
ભાવનગરના નારી ગામ પાસે નિર્માણ પામી રહેલા રીજનલ સાયન્સ સેન્ટરની કામગીરી પૂર્ણ થતાં જ શહેરને એક નવી ઓળખ મળશે. ભાવનગરવાસીઓને…
Read More » -
NEWS
અમદાવાદમાં 1970માં બનેલો ગાંધી આશ્રમ રોડ હવે કાયમી બંધ કરવામાં આવશે
શહેરની ધરોહર સમાન ગાંધીઆશ્રમના વિકાસ માટે કેન્દ્ર સરકાર વિશેષ રસ લઇ રહી છે, ત્યારે હવે રાણીપ બસ સ્ટેન્ડ સામેથી (પ્રબોધ…
Read More »