-
Government
હાઈવે-ટ્રાન્સપોર્ટ અને લોજેસ્ટિક સેક્ટરમાં રોકાણની ઉજળી તકો, મળશે ઊચું વળતર- નિતીન ગડકરી
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ રોકાણકારોને રોડ પ્રોજેક્ટસ્ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ કરવાનું આહવાન કર્યું હતું અને રોકાણકારોને…
Read More » -
Housing
અદાણી ગ્રુપ કચ્છના મુંદ્રામાં સ્થાપશે સિમેન્ટ પ્લાન્ટ, કરશે 35000 કરોડનું રોકાણ
ગુજરાતનું અદાણી ગ્રુપ છેલ્લા થોડા સમયથી અલગ અલગ સેક્ટરમાં પ્રવેશી રહ્યું છે. ગત વર્ષે એરપોર્ટ મેનેજમેન્ટ સર્વિસિસમાં આવ્યા બાદ કંપની…
Read More » -
Built India Talk
જૂઓ- શ્રીકાશી વિશ્વનાથ કોરીડોરના નિર્માંણકર્તાં પીએસપી પ્રોજેક્ટસ્ લિ.ના સીએમડીની ખાસ મુલાકાત.
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીકાશી વિશ્વનાથધામ કોરીડોરનું ભવ્ય લોકાર્પણ કર્યું હતું. તે દરમિયાન ગુજરાતનું લિડીંગ બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શન મેગેઝિન બિલ્ટ…
Read More » -
Government
જાણો- શ્રીકાશી વિશ્વનાથધામ મંદિર કોરીડોરની ખાસ વિશિષ્ટતાઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાયેલા શ્રીકાશી વિશ્વનાથધામ કોરીડોરથી કાશીવાસીઓ ખૂબ જ ખુશ છે. બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને કાશી કોરીડોરના લોકાર્પણ…
Read More » -
Big Story
13 ડિસેમ્બરે શ્રીકાશી વિશ્વનાથધામ કોરીડોરનું, વડાપ્રધાન મોદીના હસ્તે ભવ્ય અને દિવ્ય લોકાર્પણ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરના રોજ કાશી વિશ્વનાથ કોરીડોરનું ઉદ્દઘાટન કરશે. મંદિર લોકાર્પણ કાર્યક્રમની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. 50…
Read More » -
Government
મોટાભાગના પ્રોજેક્ટ સરકારી સિસ્ટમના કારણે વિલંબમાં પડે છે – કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે, ભારતમાં સરકારી સિસ્ટમના કારણે મહત્તમ પ્રોજેક્ટસ્ માં વિલંબ થાય છે.…
Read More » -
Government
પાટીદાર સમાજના ઉત્કર્ષનો ઈતિહાસ લખો તો, ગુજરાત અને દેશના ઉત્કર્ષનો ઈતિહાસ એની સાથે જ લખાઈ જશેઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના સોલામાં ઉમિયાધામ મંદિરના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપવા પહોંચ્યાં હતા. ઉમિયા માતાજીના મંદિર નિર્માણ કાર્યક્રમમાં…
Read More » -
NEWS
આજે સોલા-અમદાવાદ ખાતે “મા ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવ”, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે ઉદ્દઘાટન
આજથી સોલા-અમદાવાદ ખાતે શ્રી ઉમિયા માતાજી સંસ્થાના ઊંઝા દ્વારા ત્રિદિવસીય “મા ઉમિયાધામ નિર્માંણના શિલાન્યાસ મહોત્સવ”નો શુભારંભ થઈ રહ્યો છે. આજે…
Read More » -
Architect-Design
દેશનું વૈશ્વિક ગૌરવ- “રોયલ ગોલ્ડ મેડલ એવોર્ડ” દેશના શ્રેષ્ઠ આર્કીટેક્ટ બી.વી. દોશીને એનાયત
ભારત દેશના પ્રતિષ્ઠિત અને શ્રેષ્ઠ આર્કીટેક્ટ બાલકૃષ્ણ દોશીને, યુનાઈટેડ કિંગ્ડમનું આર્કીટેક્ટ ક્ષેત્રનું સર્વોચ્ચ સન્માન રોયલ ગોલ્ડ મેડલ 2022 થી પુરસ્કૃત…
Read More » -
NEWS
આવતીકાલથી સોલા-અમદાવાદ ખાતે ત્રિદિવસીય “મા ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવ”નો પ્રારંભ
આવતીકાલથી સોલા-અમદાવાદ ખાતે શ્રી ઉમિયા માતાજી સંસ્થાના ઊંઝા દ્વારા ત્રિદિવસીય “મા ઉમિયાધામ નિર્માંણના શિલાન્યાસ મહોત્સવ”નો શુભારંભ થઈ રહ્યો છે. શનિવાર…
Read More »