-
Construction
અંદાજીત 2022ના અંત સુધીમાં રુ.12,200 કરોડના રસ્તા, પુલો અને મકાનોના લોકાર્પણો થશે.
ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે રાજ્યના તમામ વિસ્તારોમાં સરકારી કાર્યક્રમો ધમધમતા રહે અને લોકોને વિકાસ થઇ રહ્યો છે…
Read More » -
Government
સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા 5-6 ટૂરિસ્ટ સ્પોટ અને વધુ 5 ઇન્ટરનેશનલ એરપોર્ટનું સૂચન
વડાપ્રધાન મોદીએ ભારતને 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવા આપેલા વિઝનને સાકાર કરવા ગુજરાતો રોડમેપ તૈયાર કરવા માટે નિવૃત્ત કેન્દ્રીય નાણા સચિવ…
Read More » -
Architects
વિશ્વ પ્રસિદ્ધ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને રોયલ ઈન્સ્ટિટ્યૂટના પ્રમુખે ઘરે આવી ‘રોયલ ગોલ્ડ મેડલ’થી સન્માનિત કર્યા
વિશ્વ પ્રસિદ્ધ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને સૌથી પ્રતિષ્ઠિત રોયલ ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ આર્કિટેક્ચર ક્ષેત્રના નોબેલ તરીકે…
Read More » -
Civil Engineering
નિહાળો : અમદાવાદની શાન અને લેન્ડમાર્ક સાબરમતી રીવરફ્રન્ટને
અમદાવાદ શહેરની શાન અને ગુજરાતનું લેન્ડમાર્ક એવા સાબરમતી રીવરફ્રન્ટના સૌદર્યને નિહાળવું, તે પણ એક અનેરો લ્હાવો છે. ત્યારે નિહાળો…. ન્યૂ…
Read More » -
Construction
ઔડાએ મકાનના દસ્તાવેજને આપી મંજૂરી, હવે અમદાવાદની 43 સ્કીમનાં 24 હજાર મકાનોની થશે લે-વેચ કે લોન.
અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)ના મકાનમાં રહેનારા મકાનમાલિકો હવે પોતાના મકાનનો દસ્તાવેજ પોતાના નામે કરાવી શકશે. દસ્તાવેજ હોવાને કારણે…
Read More » -
Civil Technology
180 હેક્ટરમાં ભાવનગરમાં આકાર લેશે સૌ પ્રથમ બ્રાઉન ફિલ્ડ પોર્ટ, તેમજ દુનિયાનું સૌથી પહેલું સીએનજી ટર્મિનલ બનશે
ભાવનગરમા દુનિયાનું સૌથી પહેલું સીએનજી ટર્મિનલહવે ભાવનગર નવા બંદર ખાતે દુનિયાનું સૌથી પહેલું સીએનજી ટર્મિનલ આવી રહ્યું છે, તેના માટેના…
Read More » -
Construction
ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો- મકાન ખરીદનારાઓને મોટી રાહત, હવે જમીનની કિંમત પર નહીં, માત્ર બાંધકામ ખર્ચ પર GST લાગુ થશે
ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે આપેલા એક ચુકાદાથી મકાન ખરીદનારાઓને મોટી રાહત મળી છે. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બાંધકામના કુલ ખર્ચ…
Read More » -
Construction
ભારતમાલા પરિયોજના અંતર્ગત મહારાષ્ટ્રમાં ફાગને-મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર સેક્શનના 4-લેનિંગનું નિર્માંણકાર્ય પૂરજોશમાં
મહત્વાકાંક્ષી ભારતમાલા પરિયોજના અંતર્ગત મહારાષ્ટ્ર રાજ્યમાં NH-6 ના ફાગને- મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર સેક્શનના 4-લેનિંગનું નિર્માણ કાર્ય ચાલુ છે અને સપ્ટેમ્બર 2022…
Read More » -
NEWS
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ”સેવાયજ્ઞ-222 દિવસ-222 નિર્ણય”નામના પુસ્તકનું વિમોચન કર્યું
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, રાજ્ય સરકારના રોડ અને બિલ્ડિંગ વિભાગ દ્વારા લેવાયેલા જનકલ્યાણના નિર્ણયો અંગેના પુસ્તક ”સેવાયજ્ઞ 222 દિવસ-222 નિર્ણય”નું…
Read More » -
Housing
ક્રેડાઈ અમદાવાદ-ગાહેડના સીએસઆર ફાઉન્ડેશન દ્વારા ક્રેડાઈ પબ્લિક ગાર્ડનનું ખાતમુહૂર્ત
ગુજરાતની પ્રતિષ્ઠિત ક્રેડાઈ અમદાવાદ-ગાહેડ સંસ્થાના સીએસઆર ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના તમામ નાગરિકો માટે ક્રેડાઈ પબ્લિક ગાર્ડનનું ખાત મુહૂર્ત અમદાવાદના મેયર કિરીટભાઈ…
Read More »