PROJECTS
-
બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પુરજોશમાં, 90 ટકા જમીન સંપાદન પૂર્ણ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે અને 31મી મે સુધી પ્રોજેક્ટ હેઠળ નોંધપાત્ર કામગીરી થઇ છે.…
Read More » -
2026 સુધીમાં સુરત-બીલીમોરા બુલેટ ટ્રેન દોડશે- કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોષે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી અંગે…
Read More » -
NRI ભારતના મોટા શહેરોમાં ખરીદી રહ્યા છે મોટા પાયે પ્રોપર્ટી
બિન નિવાસી ભારતીયો એટલે કે NRIsને ભારતના રિયલ એસ્ટેટ સેક્ટર (Indian Real Estate Market)માં અચાનક વધારે રસ પડી રહ્યો છે…
Read More » -
15 કરોડના ખર્ચે અડાલજમાં બટરફ્લાય આકારમાં પથરાઈ રહી છે ભાતીગળ ડિઝાઈન
ગાંધીનગર-સરખેજ હાઈવે પર અડાલજ ચોકડી પર ક્લોવર લીફના ડેવલપમેન્ટ અને બ્યુટીફિકેશનની કામગીરી ચાલી રહી છે. અંદાજે 15 કરોડના ખર્ચે ચાલી…
Read More » -
અમદાવાદના ફૂટ ઓવરબ્રિજનો અદભુત અને રોમાંચક નજારો
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલાં ફૂટ ઓવરબ્રિજનું 95%થી વધુ કામ હવે પુરું થઈ ચૂક્યું છે. અત્યારે બ્રિજ પર ફિનિશિંગનું…
Read More » -
80 વર્ષ બાદ, BAIના પ્રેસિડેન્ટ બન્યા ગુજરાતના નિમેશ પટેલ, અમદાવાદમાં યોજાયો ભવ્ય સન્માન સમારોહ
ગુજરાતની આર્થિકનગરી અમદાવાદના બિલ્ડર અને મારુતિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના સીએમડી નિમેશ પટેલ, 80 વર્ષ બાદ, બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રથમ ગુજરાતી…
Read More » -
મુખ્યમંત્રી દ્વારા 118 કરોડના વીજ સ્ટેશનનું ભૂમિપૂજન, બસ પોર્ટનું લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, પાલનપુરમાં 29,700 ચોરસ મીટર વિસ્તારમાં 37.82 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટનું લોકાર્પણ અને 118 કરોડના…
Read More » -
અમદાવાદમાં નિર્માણ પામવા જઈ રહી છે, 4 આઈકોનિક/હાઈરાઈઝ બિલ્ડિંગો, 5 વર્ષમાં શહેરમાં રચાશે ન્યૂ સ્કાઈ લાઈન.
ગુજરાતની ટ્વીન સિટી અમદાવાદ અને ગાંધીનગરમાં નિર્માણ પામી રહી છે ન્યૂ સ્કાઈ લાઈન, ત્યારે થઈ જાઓ તૈયાર સ્કાઈ સ્કેપર્સ બિલ્ડિંગોમાં…
Read More » -
PM મોદીએ ઉ. પ્રદેશમાં રૂ. 80,000 કરોડના 1,406 પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ત્રીજા ઉત્તર પ્રદેશ રોકાણ સંમેલનનું ઉદ્ધાટન કરતાં રાજ્યમાં રૂ. ૮૦,૦૦૦ કરોડથી વધુના ૧,૪૦૬ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો…
Read More » -
આઠ શહેરોમાં વેચાયા વગરના મકાનોની સંખ્યા વધીને નવ લાખને પાર પહોંચી
મોંઘવારીની અસર હવે રિયલ્ટી સેક્ટર પર દેખાવા લાગી છે. દેશના મુખ્ય આઠ શહેરોમાં માર્ચ ક્વાર્ટરના અંતે વેચાયા વગરના મકાનોની કુલ…
Read More »