PROJECTS
-
ભાવનગર શહેરના 297 કરોડના રિંગ રોડ પ્રોજેક્ટને મળી મંજૂરી
રાજ્ય સરકાર દ્વારા ભાવનગર શહેરના અંદાજિત રુ.297 કરોડના રિંગરોડ પ્રોજેક્ટને મંજૂરી આપવામા આવી છે. આ રિંગ રોડના નિર્માણ થકી ભાવનગર…
Read More » -
ખારીકટ કેનાલની કાયાપલટ થશેઃ અમદાવાદમાં 1200 કરોડના ખર્ચે 142 વર્ષ જૂની ખારીકટ કેનાલ ડેવલપ કરાશે
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા એવી ખારીકટ કેનાલની ગંદકીથી લઇને દુર્ગંધનો પ્રશ્ન હવે આગામી બે વર્ષમાં ઉકેલાઇ જશે.…
Read More » -
ફાસ્ટટ્રેક પર ગુજરાત: કેન્દ્ર સરકારે 34 નેશનલ હાઇવેના કામો મંજૂર કર્યાં, રાજ્ય સરકારે 1630 કિમી લાંબો કોસ્ટલ કોરિડોર બનાવવા પ્રસ્તાવ મુક્યો
ભારત સરકાર દ્વારા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો માટેનો વર્ષ 2022-23નો રૂ।. 3760.64 કરોડનો વાર્ષિક પ્લાન મંજૂર કર્યો છે. જેમાં…
Read More » -
ડી.આર. અગ્રવાલ દ્વારા નિર્માંણ પામેલા રોડ પ્રોજેક્ટને મળ્યો ભારત સરકારનો ગોલ્ડ એવોર્ડ
જૂઓ આંદામાન-નિકોબારના વિસ્તારમાં નિર્માંણ પામેલો અદ્દભૂત રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તસ્વીરો… કે જેને, 28 જૂન-2022ના રોજ ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે…
Read More » -
એપ્રિલ-જૂન 2022માં સાત વર્ષમાં સૌથી વધુ હાઉસિંગનું લોન્ચિંગ : રિપોર્ટ
એપ્રિલ જૂન 2022માં ટોચના આઠ રહેણાંક બજારોમાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સની નવી શરૂઆત સાત વર્ષમાં સૌથી વધુ હતી અને તેમાં 28%…
Read More » -
પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદગી પામેલા મહેસાણા તાલુકામાં ડ્રોનથી સર્વે કરાયો, 79 ગામના મિલ્કત ધારકોને ઓનલાઈન પ્રોપર્ટીકાર્ડ અપાશે
મહેસાણા જિલ્લામાં મહેસાણા તાલુકાની પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદગી કરીને 3 જૂનથી કામગીરીહાથ ધરાઈ હતી. મહેસાણા તાલુકાના 79 ગામમાં ચુના મારકિંગ…
Read More » -
લોકસભાના સ્પીકર ઓમ બિરલાના હસ્તે, ડી. આર. અગ્રવાલને NHEA-2021 અંતર્ગત ગોલ્ડ એવોર્ડથી સન્માનિત
ગુજરાત સહિત દેશભરમાં રોડ અને હાઈવે નિર્માણ કરતી ડી. આર. અગ્રવાલ ઈન્ફ્રાકોન પ્રાઈવેટ લિમિટેડને, કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય…
Read More » -
પટેલ ઈન્ફ્રા. લિ.ને કેન્દ્રીય રોડ-ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા નેશનલ હાઈવેઝ એક્સેલન્સ એવોર્ડ-2021થી સન્માનિત
ગુજરાત સહિત દેશની નામાંકિત રોડ નિર્માણકર્તા કન્સ્ટ્રક્શન કંપની પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને, ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા વડોદરા…
Read More » -
કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીની રોડ નિર્માણકર્તાઓને સલામત હાઈવે નિર્માણ કરવાની ટકોર
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેના કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે, ભારતીય ધોરીમાર્ગો પર મોટી સંખ્યામાં અકસ્માત સર્જાય છે અને…
Read More » -
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં રૂ 3760.64 કરોડના ખર્ચે 34 જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામો મંજૂર- માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી
• રૂ. ૩૫૦ કરોડના ખર્ચે નારોલ જંક્શનથી ઉજાલા જંક્શન સુધીના ૧૨.૮ કી.મી.ના હયાત રસ્તાને વિકસાવાશે: વિશાલા જંક્શનથી ઉજાલા જંક્શન વચ્ચેના…
Read More »