PROJECTS
-
દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો DPR વિચારણા હેઠળ છેઃ રેલવે મંત્રાલય
રેલ્વે મંત્રાલયે ગુરુવારે એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સંભવિતતા અહેવાલને નકારી કાઢવામાં આવ્યો છે, અને…
Read More » -
જાહેરનામું: ગાંધીનગરના 12, દહેગામના 6 ગામની જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં જશે
કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ સમગ્ર દેશમાં માર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં થરાદથી અમદાવાદ સુધીના નેશનલ…
Read More » -
‘રેરા’એ નિયમમાં સુધારાનો આદેશ કર્યો: પ્રોજેક્ટમાં ફેરફારની અરજીમાં વિલંબ થાય તો 75 હજાર લેટ ફી, રાજ્યમાં તમામ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટનું રેરામાં રજિસ્ટ્રેશન ફરજિયાત
રાજ્યમાં તમામ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટનું રેરામાં રજિસ્ટ્રેશન ફરજિયાત છે. રજિસ્ટ્રેશન બાદ પ્રોજેક્ટમાં સુધારા વધારા માટે પણ મંજૂરી લેવાની હોય છે.…
Read More » -
PM મોદીના હસ્તે અમદાવાદમાં “અટલ” ફૂટઓવર બ્રિજનું લોકાર્પણ થશે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે સરકાર દ્વારા વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણના કાર્યોએ પણ રફ્તાર પકડી છે.…
Read More » -
PMની કચ્છ મુલાકાત પૂર્વે ભુજમાં કાર્યક્રમ સ્થળ પર CMએ તૈયારીઓની સમીક્ષા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ અન્વયે આગામી સમયમાં કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે કાર્યક્રમની તૈયારીઓના…
Read More » -
દાહોદમાં પી.સી. સ્નેહલ ગ્રુપ નિર્મિત ઈન્ટીગ્રેટેડ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર બિલ્ડિંગને મળ્યું, IGBC ગ્રીન બિલ્ડિંગનું ગોલ્ડ રેટિંગ સર્ટિફિકેટ
દાહોદ સ્માર્ટ સિટીમાં આવેલા ઈન્ટિગ્રેટેડ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર બિલ્ડિંગને ગ્રીન બિલ્ડિંગ સ્ટાન્ડર્ડ માટે ગોલ્ડ સર્ટિફિકેટ મળ્યું છે. ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ…
Read More » -
સુઝુકી મોટર ગુજરાતમાં હાંસલપુર પાસે બેટરી પ્લાન્ટ સ્થાપશેઃ 7300 કરોડનું રોકાણ કરવાની તૈયારી
જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશન (SMC) ભારતમાં તેનો બીજો બેટરી પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે અને આ માટે તેણે હાંસલપુરની પસંદગી…
Read More » -
રાજકોટ એરોસ્પેસની ટ્રેનિંગ અને રિસર્ચનું હબ બનશે, 100 હેક્ટરમાં એવિએશન પાર્ક તૈયાર થશે
રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બાદ હવે 100 હેક્ટરમાં એવિએશન પાર્ક બનશે. આ ઉપરાંત એરોસ્પેસની ટ્રેનિંગ અને રિસર્ચનું હબ થશે. તેમ બુધવારે…
Read More » -
PM મોદી કચ્છના ભૂજના માધાપરમાં 2001ના ભૂકંપ પીડિતો માટેનું સ્મારક “સ્મૃતિવન મ્યુઝિયમ”નું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવવાના છે. તે દરમિયાન કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભૂજના માધાપર વિસ્તારમાં 2001ના ભુજ…
Read More » -
રિયલ્ટી ફર્મ Omaxe દ્વારકા ખાતે સ્પોર્ટ્સ, રિટેલ કોમ્પ્લેક્સ બનાવવા માટે રૂ. 2,100 કરોડનું રોકાણ કરશે
રિયલ્ટી ફર્મ ઓમેક્સે રાષ્ટ્રીય રાજધાનીમાં દ્વારકા ખાતે રૂ. 2,100 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને રિટેલ પ્રોજેક્ટ વિકસાવવા માટે DDA પાસેથી…
Read More »