PROJECTS
-
લોકશાહીના નવા મંદિરમાં ભારતીય વારસો અને પરંપરાના દર્શન.
લોકશાહીના મંદિર સમા નવા સંસદભવનનું નિર્માણકાર્ય પૂર્ણજોસમાં ચાલી રહ્યું છે. નવા સંસદભવનમાં ભારતીય હેરિટેજ અને ભારતીય પરંપરાને ઉજાગર કરતું ઈન્ટીરીયર ડીઝાઈન…
Read More » -
સિક્કમ અને પશ્વિમ બંગાળને જોડતો રંગપો બ્રિજનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે લોકાર્પણ
દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ, સિક્કિમ અને પશ્વિમ બંગાળને જોડતા રંગપો બ્રિજનું ઈ- લોકાર્પણ કર્યુ હતું. આ બ્રિજ સિક્કિમ અને…
Read More » -
ગુજરાત સહિત દેશભરમાં આવેલા ઝૂલતા કે ફૂટ ઓવર બ્રિજોની સલામતી જરુરી
મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટવાની ઘટનાએ સમગ્ર દેશવાસીઓને હચમચાવી દીધા છે. ત્યારે સવાલ થાય કે, આ ઘટનામાં મોતને ભેટેલા નિર્દોષ લોકોનો…
Read More » -
સેમી કન્ડક્ટર ફેબ યુનિટ સ્થાપવા ધોલેરાની પસંદગી પર, કેન્દ્ર સરકારે આપી મંજૂરી- મંત્રી રાજીવ ચંદ્રશેખર
ભારતનું પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ યુનિટ ધોલેરામાં વેદાંત લિમિટેડ અને ફોક્સકોન દ્વારા $20 બિલિયનના રોકાણ માટે સંયુક્ત-ઉદ્યોગ સંસ્થા દ્વારા સ્થાપવામાં આવશે,…
Read More » -
અમદાવાદના નવા મ્યુનિ. કમિશનર તરીકે, IAS એમ. થેન્નારસનની નિમણૂંક
બિલ્ટ ઈન્ડિયા, અમદાવાદ : ગુજરાત સરકારના વહીવટી વિભાગે, 2000 બેંચના IAS અધિકારી એમ. થેન્નારસનની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર તરીકે નિમણૂંક…
Read More » -
વડાપ્રધાન મોદી બે દિવસીય ગુજરાત મુલાકાતે, મોઢેરાને દેશનું પ્રથમ 24 કલાક સૌર સંચાલિત ગામ જાહેર કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. આજે તેઓ મહેસાણા ખાતે રૂ.2890 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.આ…
Read More » -
વડાપ્રધાન મોદી કાલે- સૂર્ય મંદિરથી પ્રખ્યાત મોઢેરાને, દેશનું પ્રથમ 24/7 સોલાર સંચાલિત ગામ જાહેર કરશે.
દેશના જાણીતું સૂર્ય મંદિર જ્યાં આવેલું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વતન જિલ્લો મહેસાણાના મોઢેરા ગામને ભારતનું પ્રથમ રાઉન્ડ-ધ-ક્લોક સૌર…
Read More » -
અમદાવાદ કલેક્ટર સંદીપ સાંગલને AMC Commissioner નો વધારાનો ચાર્જ સોપાયો, ગાંધીનગર પૂર્વ કલેક્ટર સતીષ પટેલની ડેપ્યૂટી મ્યુનિ. કમિશનર તરીકે નિમણૂંક
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા(IAS)ની સેન્ટ્રલ ડેપ્યુટેશન હેઠળ અમદાવાદ સ્થિત આવેલા ઈસરોના નવા યુનિટમાં બદલી કરવામાં આવી છે. આથી, હાલ…
Read More » -
વડાપ્રધાન મોદી ત્રિદિવસીય ગુજરાત મુલાકાત કરશે, તે દરમિયાન 712 કરોડ હેલ્થ કેરના કામોનું કરશે શિલાન્યાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 થી 11 ઓક્ટોબર ત્રિદિવસીય ગુજરાત મુલાકાત આવી રહ્યા છે. જે દરમિયાન તેઓ 712 કરોડના મૂલ્યની વિવિધ…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 10મી ઓક્ટોબરે જામનગરમાં કરશે સૌની યોજનાનું લોકાર્પણ
વડાપ્રધાન મોદી ૧૦મી ઓકટોબરે ગુજરાત મુલાકાત દરમિયાન જામનગર ખાતે સૌની યોજના લિંક-1 પેકેજ-5 અને લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કરશે. એટલે સૌની…
Read More »