PROJECTS
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં વિશ્વની સૌથી લાંબી ટ્ટવીન-લેન ટનલ સેલા ટલનનું કર્યુ ઉદ્દઘાટન
આજે અરુણાચલ પ્રદેશના ઈટાનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી લાંબી ટ્વવીન-લેન ટનલ ‘સેલા ટનલ’નું ઉદ્ઘાટન કર્યુ હતું. તે દરમિયાન PMએ…
Read More » -
ઓલિમ્પિક ગેમ્સ્-2036 ને ધ્યાનમાં લઈને, મેટ્રોરેલને મણિપુર-શિલજ સુધી લંબાવવાશે- સરકારી સૂત્રો
2036માં ભારત જ્યારે ઓલિમ્પિક ગેમ્સ્ નું યજમાન બનવા જઈ રહ્યું છે, ત્યારે તેની તૈયારીઓ પણ ભારતે પૂરજોશમાં શરુ કરી દીધી…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, કલક્તાની હુબલી નદીમાં દેશની પ્રથમ અંડર વૉટર મેટ્રો રેલનું કર્યું ઉદ્દઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પશ્વિમ બંગાળની હુબલી નદીની અંદર દેશની પ્રથમ અંડર વૉટર મેટ્રો રેલ ટનલ રુટનું ઉદ્દઘાટન કર્યું છે.…
Read More » -
વડાપ્રધાન મોદી 12 માર્ચે ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કરશે શિલાન્યાસ,ધોલેરાની મુલાકાત લે તેવી સંભાવના.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચના રોજ, અમદાવાદ શહેર સ્થિત આવેલા વૈશ્વિક ઓળખ સમા સાબરમતી આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ…
Read More » -
લોકસભા ચૂંટણી માટે 195 બેઠકો માટેના ઉમેદવારોના નામની યાદી જાહેર, ગુજરાતમાં 15 બેઠકો માટે નામ જાહેર.
આજે રાજધાની નવી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડાએ…
Read More » -
કેન્દ્રીય કેબિનેટમાં, આજે સેમિકન્ડક્ટર ફેબ પ્લાન્ટની યોજનાની અરજીઓને મંજૂરી, ધોલેરા બનશે ઈવી વ્હીકલ હબ
ગુજરાતના સાણંદ દેશનું સૌથી મોટું ઓટોહબ બન્યા બાદ, હવે ધોલેરા પણ ઈવી વ્હીકલ અને તેના પાટર્સ માટે વિશ્વનું સૌથી મોટું…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, દેવભૂમિ દ્વારકામાં એન્જીનીયરીંગ માર્વેલ ઓખા-બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ કર્યું ઉદ્દઘાટન
દેવભૂમિ દ્વારકામાં એન્જીનીયરીંગ માર્વેલ ઓખાથી બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ફેબ્રઆરીના રોજ કર્યું હતું. ઉલ્લેખનીય…
Read More » -
આજે વડાપ્રધાન મોદી ગુજરાત મુલાકાતે, 12 વાગે અમદાવાદ,1 વાગે વાળીનાથ મહાદેવ મંદિરની કરશે પ્રાણપ્રતિષ્ઠા
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે ત્યારબાદ, વારણસીની મુલાકાત લેશે. ત્યારે જાણીએ મોદી આજે ગુજરાતમાં કયા કયા…
Read More » -
દુબઈ-અબુ ધાબીમાં BAPS એ નિર્માંણ કર્યુ હિન્દુ મંદિર, વિશ્વમાં બન્યું એકતા અને સંવાદિતાનું પ્રતિક
14 ફેબ્રઆરી-2024નો દિવસ, ભારત અને United Arab Emirates(UAE) બંને દેશ માટે એક સુવર્ણ અને એકતાનો દિવસ તરીકે ઈતિહાસમાં અંકિત થઈ…
Read More » -
અમદાવાદમાં બનશે બે નવા ફ્લાય ઓવરબ્રિજ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી સૈદ્ધાંતિક મંજૂરી
અમદાવાદના પંચવટી અને પાંજરાપોળ વિસ્તારમાં ફ્લાય ઓવર બ્રિજ માટે 185 કરોડ રુપિયા ફાળવણી માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે.…
Read More »