Govt
-
સચિવાલયના 14 બ્લોકમાં રિનોવેશન થશે, જૂનું સચિવાલય તોડીને નવું કરાશે.
ગુજરાત સરકાર વર્ષ 1984-85માં તૈયાર થયેલા નવા સચિવાલયને રિનોવેટ અને વર્ષ 1976માં આકાર પામેલા જૂના સચિવાલયને રિ-ડેવલપ કરવા આગળ વધી…
Read More » -
1200 કરોડની 20 એકર જમીનમાં 632 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશે
નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરાશે. વરદાન ટાવર પાસે અંદાજે 1200 કરોડની…
Read More » -
ત્રણ દિવસ માટે 40 ટ્રેન ડાયવર્ટ: મહેસાણા-અમદાવાદ વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી શરૂ
મહેસાણા-અમદાવાદ રેલવે ટ્રેક પર ડબલ લાઈનની કામગીરી શરૂ કરાતા ત્રણ દિવસ માટે અમદાવાદ દિલ્હી રૂટની 40થી વધુ ટ્રેનને અસર થઈ…
Read More » -
અમદાવાદ બનશે સ્પોર્ટ્સ સિટી: નારણપુરામાં 631 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું અમિત શાહ આવતીકાલે ખાતમુહૂર્ત કરશે
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે આવેલી 20.39 એકર જમીનમાં રૂ.631.77 કરોડના ખર્ચે બનનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આવતીકાલે રવિવારે 29…
Read More » -
સાબરમતી રિવરફ્રન્ટ ફ્રેઝ-2: બોટ દ્વારા વાસણા બેરેજથી કોતરપુર સુધી જઈ શકાશે
ગુજરાત રાજ્યની આર્થિકનગરી અમદાવાદ અને પાટનગર ગાંધીનગર ટ્ટવીન સિટીને જોડતા બે નવીન અને યુનિક રુટ તૈયાર કરાયા છે. એક સાબરમતી…
Read More » -
ગિફ્ટ સિટી ખાતે, રિવરફ્રન્ટ નહીં પરંતુ સાબરમતી રીવર બેન્ક્સ વિથ વોટર બોડી બનશે
અમદાવાદ શહેરની વચ્ચેથી સાબરમતી નદી પસાર થાય છે અને તેના પર રિવરફ્રન્ટ વિકસાવામાં આવ્યો છે. પરંતુ પાટનગરને સ્પર્શતી નીકળતી નદી…
Read More » -
જાણો- ક્યાં આવ્યું નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકેશન? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થશે ખાતમુહૂર્ત.
હાલ દરેક અમદાવાદીના મનમાં થતું હશે કે, નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ક્યાં બને છે. જેથી અમારા માનવંતા વાંચકો માટે બિલ્ટ ઈન્ડિયા…
Read More » -
PM મોદી પાંચ રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે કરશે શિલાન્યાસ
કેન્દ્ર સરકાર દેશમાં અંદાજિત 250 કરતાં વધુ રેલ્વે સ્ટેશનોને રી-ડેવલપ કરવા માટે કટિબદ્ધ છે. જે અંતર્ગત ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં દેશનું…
Read More » -
ખોખરા ઓવરબ્રિજનું કામ રેલવે દ્વારા 15 જુલાઇ સુધીમાં પુરૂ કરાશે
ખોખરા રેલવે ઓવરબ્રિજનું કામ આગામી તા.૧૫ જુલાઇ સુધીમાં રેલવે વિભાગ દ્વારા પુરૂ કરી દેવામાં આવશે. છેલ્લા ત્રણેક દિવસથી આ બ્રિજ…
Read More » -
400 કરોડના ખર્ચે જુના સચિવાલયને નવું બનાવવાનો રિ-ડેવલપમેન્ટ માસ્ટર પ્લાન
જુના સચિવાલયના હાલના દેખાતા ગેરા રંગના જૂનવાણી સ્ટાઇલના બ્લોક આવતા દિવસોમાં ઇતિહાસના પાને રહી જવાના છે. ૪૬ વર્ષ બાદ જુના…
Read More »