NEWS
-
CIDCO એ PMAY હેઠળના પ્રોજેક્ટ માટે રેકોર્ડ 489 દિવસમાં 500 સ્લેબનું કાસ્ટિંગ પૂર્ણ કર્યું
મહારાષ્ટ્ર સરકારની ટાઉન પ્લાનિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઓથોરિટી, સિટી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (CIDCO) એ તેના એક પ્રોજેક્ટ ડેવલપર સામૂહિક…
Read More » -
KKRએ ભારતમાં હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટની શરૂઆત કરી
ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ KKR એ આજે હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ (“HIT”), રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (“InvIT”) ની શરૂઆતની જાહેરાત કરી છે.…
Read More » -
દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરથી ટોલ પ્લાઝા દૂર કરાશે
કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરથી ટોલ પ્લાઝા દુર કરવામાં આવશે અને ટોલ પ્લાઝા પર નંબર પ્લેટ રીડર…
Read More » -
અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ 40 ટકા પૂર્ણ, 2023થી શરૂ થવાની શક્યતા
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું લગભગ 40 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે…
Read More » -
અમદાવાદ શહેરમાં 462 કરોડના ખર્ચે 5 ઓવરબ્રિજ બનાવવાનું કામ શરૂ થશે
અમદાવાદ શહેરનો દિવસે દિવસે વિકાસ થઈ રહ્યો છે. જેની સાથે ટ્રાફિકની સમસ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. શહેરને ટ્રાફિક અને…
Read More » -
વડાપ્રધાન મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મારૂતિ સુઝુકી ઈલેક્ટ્રીક વ્હીકલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું
મારૂતિ સુઝુકીને ભારતમાં આવ્યાને 40 વર્ષ પૂર્ણ થાય છે. આ નિમિત્તે મારૂતિ સુઝુકીએ આજે 28 ઓગસ્ટના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં…
Read More » -
નવી સંસદનું મુખ્ય માળખાનું કામ પૂર્ણ થયું, કામ પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે: ટાટા પ્રોજેક્ટ્સના સીઈઓ
ટાટા પ્રોજેક્ટ્સના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર વિનાયક પાઈએ રવિવારે જણાવ્યું હતું કે નવી સંસદ ભવનનું મુખ્ય માળખું પૂર્ણ થઈ ગયું…
Read More » -
નોઈડા ટ્વીન ટાવર: 700 કિલો વિસ્ફોટકોથી 32 અને 29 માળના ટાવરને તોડી પાડવામાં આવ્યા
નોઈડાના સેક્ટર 93માં બનેલા સુપરટેકના ગેરકાયદે ટ્વીન ટાવરને બપોરે 2.30 વાગ્યે તોડી પાડવામાં આવ્યા હતા. 100 મીટરથી વધુની ઊંચાઈ ધરાવતા…
Read More » -
મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ દુબઈનું અત્યાર સુધીનું સૌથી મોંઘુ ઘર ખરીદ્યું
ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ દુબઈમાં અત્યાર સુધીનું સૌથી મોંઘુ ખરીદ્યું છે. મીડિયા રિપોર્ટનું…
Read More » -
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન મોદી મારૂતિ સુઝુકી ઈલેક્ટ્રીક વ્હીકલ પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
આજે સ્ટેટ કેપિટલ ગાંધીનગરના મહાત્મા મંદિરના કન્વેશન હૉલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મારૂતિ સુઝુકીની ઈલેક્ટ્રીક કારનું મેન્યુંફેક્ચરીંગ માટે ગુજરાતના બેચરાજીના…
Read More »