NEWS
-
ગાંધીનગરમાં મુખ્યમંત્રીના વડપણ હેઠળ (GSRDC)ની બોર્ડ બેઠક, પ્રોજેક્ટ્સ ઝડપથી કાર્યરત કરવાના દિશાનિર્દેશ.
પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં, ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ (GSRDC)ની બોર્ડ બેઠક મળી હતી. જેમાં ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા…
Read More » -
જાણો- શ્રીરામ મંદિર નિર્માણની વિશિષ્ટતાઓ, વડાપ્રધાન મોદી જાન્યુ.-2024માં મૂર્તિ સ્થાપિત કરશે.
કરોડો હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર શ્રીરામ જન્મ ભૂમિ પર નિર્માણ પામી રહેલા ભવ્ય અને પવિત્ર શ્રીરામ મંદિરનું નિર્માણકાર્ય પૂરજોસમાં ચાલી રહ્યું છે…
Read More » -
એમ્બેસી ઑફિસ પાર્કસ REIT, ગ્રીન પાવરમાં આગામી 2 વર્ષમાં રુ. 300કરોડનું રોકાણ કરશે
એમ્બેસી ઑફિસ પાર્ક્સ REIT, આગામી બે વર્ષમાં તેના 43.6મિલિયન ચોરસ ફૂટ સમગ્ર ભારત પોર્ટફોલિયોમાં ગ્રીન પાવર અને અન્ય ESG પહેલને વિસ્તારવા 300 કરોડથી વધુનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. REIT કર્ણાટકમાં વર્તમાન 100 મેગાવોટના સોલાર પ્લાન્ટ અને સમગ્ર ભારતમાં ચાલી રહેલા 20 મેગાવોટના સોલાર રૂફ-ટોપ પ્રોજેક્ટ સિવાય સમગ્ર બેંગલુરુ અને NCRમાં તેની ઓફ-સાઈટ રિન્યૂએબલ એનર્જી ક્ષમતાને બમણી કરવાનું લક્ષ્ય છે. Team Built India
Read More » -
15 માર્ચથી સ્ટેમ્પ ડ્યૂટીના દસ્તાવેજની અરજીઓ થઈ ઓનલાઈન,ચલણ મેન્યૂઅલ રજૂ કરવાનાં રહેશે
મહેસૂલ વિભાગ હવેથી ઓફલાઈન અરજીઓ સ્વીકારશે નહીં માત્ર ઓનલાઈન અરજીઓ જ સ્વીકારવામાં આવશે તેવો નિર્ણય સરકારના મહેસૂલ વિભાગે કર્યો છે.…
Read More » -
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિર્માણાધિન ખોરજ રેલ્વે બ્રિજ-અંડરપાસનું નિરીક્ષણ કર્યુ, બ્રિજને શરુ કરવાનું સૂચન
રવિવારે ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સરખેજ-ગાંધીનગર હાઈવે પર ખોરજ ગામ નજીક નિર્માણાધિન રેલ્વે ઓવર બ્રિજ તથા અંડર પાસ બ્રિજની કામગીરીનું…
Read More » -
ઔડા જમીન અને બાંધકામ પર 20 ગણો ડેવલપમેન્ટ ચાર્જ વધારશે, રાજ્ય સરકારને મોકલશે દરખાસ્ત
અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી(ઔડા)એ, વર્તમાન કરતાં 20 ગણો ડેવલપમેન્ટ ચાર્જ વધારવાનો નિર્ણય લીધો છે. જમીન અને બાંધકામ માટે ડેવલપમેન્ટ ચાર્જ…
Read More » -
313 કિ.મી. લાંબો અંબાલા-કોટપુતળી ગ્રીનફિલ્ડ કોરિડોરનું નિર્માકાર્ય પૂર્ણ
અંબાલાથી કોટપુતલીને જોડતો 313 કિલોમીટર લાંબો ગ્રીનફિલ્ડ કોરિડોરનું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. આ ગ્રીનફિલ્ડ કોરિડોર 6 લેન ધરાવે છે અને…
Read More » -
કેન્દ્રીય ગૃહ- સહકાર મંત્રી અમિત શાહે 154 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કર્યુ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે અમદાવાદ શહેરમાં 154 કરોડ રુપિયાના વિકાસના કામોનું લોકાર્પણ કર્યું છે. જેમાં સનાથલ…
Read More » -
ઉધમપુર-રામબાણ નેશનલ હાઈવે પરનો રામબાણ બ્રિજનું નિર્માણકાર્ય 30 એપ્રિલ સુધીમાં પૂર્ણ થશે.
ઉધમપુર-રામબાણ સેક્શનનો 4 લેન નેશનલ હાઈવે-44 ઉપરનો 1.08 કિલોમીટર લંબાઈ ધરાવતો રામબાણ બ્રિજનું નિર્માણ કાર્ય 30 એપ્રિલ-2023 ના રોજ પૂર્ણ…
Read More » -
મુંબઈ, દિલ્હી અને બેગ્લુરુમાં $1 millionમાં કેટલા ચો. મી. પ્રોપર્ટી ખરીદી શકો ? , પ્રોપર્ટીના ભાવ વધશે- નાઈટ ફ્રેન્ક
ભારતના ત્રણ મેટ્રોપોલિટન શહેરો મુંબઈ, દિલ્હી અને બેગ્લુરુ પ્રાઈમ પ્રોપર્ટી માર્કેટમાં 2022માં ભાવમાં સૌથી વધારે જોવા મળ્યો છે. આ ત્રણેય…
Read More »